શોધખોળ કરો

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી, જાણો કઈ તારીખથી વાતાવરણમાં પલટો આવશે

હાલ અમદાવાદ, સુરત, નવસારીનું તાપમાન સતત વધી રહ્યું છે. સુરતનું મહતમ તાપમાન 37.2 ડિગ્રી, નવસારીનું 36.5 અને વલસાડનું તાપમાન 34.0 ડિગ્રી પહોંચ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આભમાંથી અગનજ્વાળા વરસશે આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં હિટવેવની કરી છે આગાહી છે. સાથે 19 તારીખ પછી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.

ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ ગીર સોમનાથ, તાપી અને નર્મદાના ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે કારણ કે આ જિલ્લામાં વીજળી સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

હાલ અમદાવાદ, સુરત, નવસારીનું તાપમાન સતત વધી રહ્યું છે. સુરતનું મહતમ તાપમાન 37.2 ડિગ્રી, નવસારીનું 36.5 અને વલસાડનું તાપમાન 34.0 ડિગ્રી પહોંચ્યું છે. માર્ચ મહિનો શરૂ થતાં ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ત્વચાને દઝાડતી આકરી ગરમી માટે તૈયાર રહેવાના સંકેત આપ્યા છે. 

અમદાવાદનું આજનું તાપમાન 37 ડિગ્રી પાર પહોંચી ગયું છે. આગામી 4 દિવસોમાં અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. શનિવારે સુરતનો મહતમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું, નવસારીમાં મહતમ તાપમાન 36.5 ડિગ્રી પહોંચ્યું હતું. 

ગરમી વધવાની સાથે જ લોકો તાપથી બચવા માટે એસીની ખરીદી કરી રહ્યા છે. શિયાળા અને ચોમાસામાં કરતા હાલમાં ત્રણ ગણા એસીનું વેચાણ વધી ગયું છે. એક બાજુ ભારે તાપ તો બીજી બાજુ તાપથી બચવા માટે અલગ અલગ કમ્પનીઓ એસી પર ઓફર પણ આપી રહી છે. જેમ જેમ ગરમીનો પારો ઉંચો જતો જશે તેમ તેમ એસીના વેચાણમાં પણ વધારો થશે. 

ગુજરાતના આ સાત જિલ્લામાં કોરોના વિસ્ફોટ, જાણો 15 દિવસમાં કેટલા ટકા કેસ વધ્યા

Vadodara ના આ ગામમાં એક જ સપ્તાહમાં 47 કેસ આવતા હાહાકાર, ગામમાં 31 માર્ચ સુધી લોકડાઉન

ભાવનગરમાં કોરોના બેકાબુ, જાણો 8 દિવસમાં કેટલા કેસ નોંધાયા, શહેરની 6 જગ્યાએ ફરી રેપિડ ટેસ્ટ કરવાના મનપાના આદેશ

ગુજરાતમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ, 19 માર્ચે રાજકોટ અને સુરતમાં નોંધાયા હતા પ્રથમ કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget