શોધખોળ કરો

રાજકોટથી અમદાવાદ આવતા પરિવારને નડ્યો અકસ્માત, દાદા-દાદા-પૌત્રીનાં મોત, જાણો ક્યાંનો છે પરિવાર અને મૃતકોનાં નામ

અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બકુલભાઈનાં પત્નિ હિરાબેનને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં નિધન થયું હતું.

સુરેન્દ્રનગરઃ લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે થયેલા અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી અને 6 વર્ષની પૌત્રીનાં કરૂણ મોત થયાં હતાં. નેશનલ હાઈવે પર રોડનું  કામ ચાલુ હોવાથી રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે કાર અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હ જામ થઈ ગયો હતો. પાણશીણા પોલીસે કલાકોની મહેનત પછી ટ્રાફિક જામને દૂર કરી હાઈવે ફરીથી કાર્યરત કર્યો હતો.

અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બકુલભાઈનાં પત્નિ હિરાબેનને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં નિધન થયું હતું.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે  અમદાવાદના ઉદય મહેનત પૂરા આંબાવાડી છાપરામાં રહેતા બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બઘાભાઈ મુછડીયા, તેમનાં પત્ની હિરાબેન મુછડીયા અને 6 વર્ષની પૌત્રી ક્રેયાંશી વિજયભાઈ મુછડીયા દિવાળીના તહેવારમાં રાજકોટ ગયા હતા. આ પરિવારનાં લોકો 13 નવેમ્બરે સાંજે રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે લીંબડી હાઈવે પર જનસાળી પાસે રોડના કામને કારણે આપેલા ડાઈવર્ઝન લીધે રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે તેમની કાર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે હિરાબેનને ગંભીર ઈજા પહોંચી હતી.

લીંબડી 108 હેલ્પલાઈનના પાયલોટ દેવરાજસિંહ વાઘેલા અને ઈએમટી અમૃત ભાસ્કરે ઘટનાસ્થળે પહોંચી ઘાયલ હિરાબેનને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. હાજર ડૉક્ટરે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવા સૂચન કર્યું હતું. હિરાબેન અમદાવાદ પહોંચે તે પહેલાં રસ્તામા તેમણે પણ દમ તોડી દીધો હતો. 

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેનું 6-લાઈનનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ કામની સમય મર્યાદા બહુ પહેલા પૂરી થઈ ગઈ હોવા છતાં રોડ નિર્માણ પૂરું થતું જ નથી.  સિક્સ લાઈન રોડનું નિર્માણ કરનાર કંપની કાચબાની ઝડપથી કામ કરી રહી હોય તેવી અનેક ફરિયાદો ઉઠી છે. રોડ પર આપેલા ડાઈવર્ઝન, ઉતાર-ચઢાવને કારણે અકસ્માતો સર્જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gir Somnath Rain: કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, ગામની ગલીમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો
Gir Somnath Rain: કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, ગામની ગલીમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરત વનવિભાગ દ્વારા ખેરના લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યુંPanchmahal News । પંચમહાલમાંથી નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશGujarat's School Praveshotsav 2024: આજથી ગુજરાતમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભNavsari News । નવસારીના ચીખલીના સમરોલીમાં પ્રશાસનના પાપે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા થયા મજબુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gir Somnath Rain: કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, ગામની ગલીમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો
Gir Somnath Rain: કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, ગામની ગલીમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો
શું એક કે બે નંબર પર પંખો ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? આજે જાણો શું છે સત્ય
શું એક કે બે નંબર પર પંખો ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? આજે જાણો શું છે સત્ય
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Mobile Bacteria: જમતી વખતે ફોન સ્વીચ ઓફ કરી દો, નહીંતર શરીરમાં અનેક ખતરનાક બીમારીઓ ઘર કરી જશે
Mobile Bacteria: જમતી વખતે ફોન સ્વીચ ઓફ કરી દો, નહીંતર શરીરમાં અનેક ખતરનાક બીમારીઓ ઘર કરી જશે
Embed widget