શોધખોળ કરો

સ્વામીનારાયણ સંપ્રદાયમાં પ્રતિષ્ઠિત વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કોનો થયો વિજય ? કોને મળ્યા કેટલા મત ?

વડતાલ ટેમ્પલ મેનેજીંગ બોર્ડની સાત પૈકી ગૃહસ્થ વિભાગની ચાર બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણ બેઠકો અગાઉ બિનહરીફ આવી હતી.

ખેડાઃ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સૌથી મોટા મનાતા વડતાલ ટેમ્પલ બોર્ડ ચૂંટણીમાં દેવ પક્ષનો ભવ્ય વિજય થતાં વડતાલ મંદિરનો વહીવટ દેવ પક્ષ કરશે. વડતાલ ટેમ્પલ બોર્ડ ચૂંટણીમાં દેવ પક્ષના તમામ 4 ગૃહસ્થ ઉમેદવારોને 30 હજાર કરતાં વધારે મત મળ્યા છે. આ ઉમેદવારોમાં ઉમેદવાર પ્રદિપભાંઈને 32,808 મત, શંભુભાઈને 32,769 મત,  સંજયભાઈને 32,840 મત અને મહેન્દ્રભાઈને 32,853 મત મળતાં ચારેયનો ભવ્ય વિજય થયો છે.

વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું તેમાં દેવ પક્ષના તમામ ઉમેદવેર જંગી બહુમતિથી વિજય મેળવ્યો હતો.  જીતના ખુશી વ્યક્ત કરતાં  દેવપક્ષના સંતો અને ઉમેદવારોએ એકબીજા ને હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા.

દેવપક્ષે ABP અસ્મિતા સાથેની વાત દરમિયાન જણાવ્યુ હતું કે, આવનારા સમયમાં લોકહિત માટે કામ કરીશું. હરિભક્તોએ જે વિશ્વાસ દર્શાવ્યો છે એ બદલ ભક્તોનો આભાર પણ દેવપક્ષે માન્યો હતો.

મહત્વનુ છે કે, આ મતદાન બેલેટ પેપરથી થયું હોવાથી મતગણતરીમાં સમય વધારે લાગ્યો હતો. મંગળવારે મોડી રાત્રે જાહેર કરાયેલાં પરિણામોમાંદેવપક્ષનો વિજય થયો હતો. 94 મતદાન મથકોએ યોજાયેલી ચૂંટણી માટે 6 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી.  રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં આશરે 38 હજાર કરતાં વધારે હરિભક્તો એ મતદાન કર્યું હતું.

મંગળવારે ચૂંટણી અધિકારીની હાજરીમાં સ્ટ્રોંગરૂમનું સીલ તોડી બેલેટની ગણતરી કરવામાં આવી હતી. સભા મંડપ ખાતે મતપેટીઓને લાવી ગણતરી હાથ ધરવામાં આવી હતી, બેલેટને સો-સો ના બંચમાં ગોઠવવામાં વધુ સમય વિતતા આ પ્રક્રિયા થોડી મોડી ચાલુ થઈ હતી.

મતગણતરી કુલ 12 ટેબલો પર હાથ ધરાઈ. વડતાલ ટેમ્પલ મેનેજીંગ બોર્ડની સાત પૈકી ગૃહસ્થ વિભાગની ચાર બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી  જ્યારે અન્ય ત્રણ બેઠકો અગાઉ બિનહરીફ આવી હતી. બિનહરીફ આવેલ આ તમામ બેઠક દેવપક્ષના ફાળે જતાં તમામ સાત બેઠકો દેવ પક્ષે કબજે કરી છે.  વિજયી બનેલા દેવ પક્ષ વડતાલ અને વડતાલ તાબના તમામ મંદિરનો વહીવટ સંભાળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Embed widget