શોધખોળ કરો

અંબાજી: આસ્થાના મહાકુંભમાં 4 લાખથી વધુ માંઈ ભક્તો પહોચ્યા માના શરણે, આજે માતા ધજા ચઢાવી મેળાનું થશે સમાપન

ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. આજે 4 લાખથી વધુ માંય ભક્તો મા અંબાના શરણે પહોંચ્યા અને નવરાત્રિમાં પધારવા આમંત્રણ આપ્યું.

અંબાજી: ભાદરવી પૂનમના મેળાની આજે પુર્ણાહૂતિ છે. આજે અંતિમ દિવસે  લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શને પહોંચ્યાં છે. આજે ભાદરવી પૂનમના અવસરે બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ગૂજી ઉઠ્યું છે. માંય ભક્તો આજે  માતાજીને નવલી નવરાત્રીમાં  પધારવાનું આમંત્રણ આપવા પહોંચ્યા છે.

ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં  ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.  છેલ્લા એક સપ્તાહથી 24 કલાક સુરક્ષા કર્મચારીઓ ખડેપગે ફરજ રહ્યા છે ફરજ... આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં લાખો માઈભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી... સાંજે પરંપરાગત રીતે પોલીસ પરિવાર મા અંબાને ધજા ચડાવતા જ મેળાની પૂર્ણાહૂતિ થશે.

અંબાજીમાં પદ યાત્રા કરીને આવતા શ્રદ્ધાળુ માટે અદભૂત વ્યવસ્થા ગોઠવામાં આવી છે. રસ્તામાં ઠેર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા હોવાથી પદયાત્રીઓને કોઇ અગવળતાનો સામનો નથી કરવો પડી રહ્યો. અનેક સ્વેચ્છિક સંસ્થા આ મેળામાં સેવા આપી રહી છે. અહીં નિશુલ્ક  ભોજનાલય પણ ચાલે છે જ્યાં રોજ લાખો શ્રદ્ધાળુ માતાનો પ્રસાદ આરોગે છે. ''અંબિકા અન્નક્ષેત્રમાં તે યાત્રાળુઓને સવારે 10:30થી બપોરે 3:00 તથા સાંજે 6:00થી રાત્રે 9:30  સુધી ભોજન પ્રસાદ મળે છે. જેમાં દરરોજ સવારે પુરી–રોટલી, બટાકાનું શાક, મીકક્ષ શાક, દાળ-ભાત, ફરસાણમાં પાપડ તથા રાત્રે ભાખરી-રોટલી, બટાકાનું મીકક્ષ શાક, કઢી-ખીચડી, ફરસાણમાં પાપડ તેમજ દર રવિવારે, આઠમ તથા પુનમના દિવસે મિષ્ઠાનમાં મોહનથાળ પીરસવામાં આવે છે.

ભાદરવી પૂનમ ના મેળાના છઠા દિવસે 1 લાખ 94હજાર મોહનથાળ પ્રસાદના પકેટનું વિતરણ તેમજ 74 હજાર થી વધુ માઇભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. અંબાજી મંદિરમાં છ દિવસ દરમિયાન 29.150 ગ્રામ સોના ની આવક થઇ છે.
છ દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને ગાદી 2 કરોડ 28 લાખ થી વધુ આવક થઈ છે. અંબાજી મહાકુંભના છ દિવસમાં 26 લાખ 92 હજાર જેટલા માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો..


વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
Embed widget