શોધખોળ કરો

Railway:સોમનાથ-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, તો રાજ્યને 2 તેજસ સુપરફાસ્ટ ટ્રેનની પણ મળશે સુવિધા

Railway: સોમનાથ-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે ..સોમવારે પીએમ મોદી ટ્રેનને લીલી ઝંડી આપશે.જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વંદે ભારત ટ્રેન શરૂ કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી

Railway: સોમનાથ-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થવા જઇ રહી છે. .સોમવારે પ્રધાન મંત્રી ટ્રેનને  લીલી ઝંડી આપશે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વંદે ભારત ટ્રેન શરૂ કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી ટ્રેન શરૂ થયા બાદ સોરઠના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. તો બીજી તરફ ગુજરાતને અન્ય 2 સુપરફાસ્ટ ટ્રેનનો પણ લાભ મળશે. પશ્ચિમ રેલવેએ ગુજરાતથી મહારાષ્ટ્ર 2 તેજસ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાવનું નક્કી કર્યું છે.  30 જૂન સુધી પશ્ચિમ રેલવે વિશેષ ટ્રેન દોડશે. મુંબઈથી રાજકોટ અને ગાંધીધામની બે સુપરફાસ્ટ તેજસ ટ્રેન  શરૂ કરાઈ છે. બંન્ને  ટ્રેનને બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ અને વિરમગામ સ્ટેશન પર સ્ટોપેજ મળશે.                                         

ગુજરાતથી દોડશે આ ટ્રેન

તેવી જ રીતે, ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે અમદાવાદ, ગાંધીધામ, વડોદરા, વલસાડ, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરે પરથી 16  જોડી ટ્રેનો દોડાવવામાં આવે છે. પશ્ચિમ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ ખાસ ટ્રેનોમાં લગભગ ૩૦૦ જનરલ સેકન્ડ ક્લાસ કોચ ઉમેરવામાં આવ્યા છે, જે સ્થળાંતરિત કામદારોને તેમના વતન પહોંચવા માટે ખાસ ફાયદાકારક સાબિત થશે."મુસાફરોના વધારાના ધસારાને ઓછો કરવા માટે મધ્ય રેલવેએ મુંબઈ-નાગપુર/કરમાલી/તિરુવનંતપુરમ વચ્ચે 356  ઉનાળુ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પુણે-નાગપુર વચ્ચે અને દૌંડ-કલબુર્ગી વચ્ચે અને નાંદેડ સુધી પણ દોડશે ટ્રેન

વર્તમાન ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 29 જોડી સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ  કરી છે જેમાં વિવિધ સ્થળોએ 930 ટ્રીપ ચલાવવામાં આવી છે. આમાંથી, 376 ટ્રિપ્સવાળી 16 જોડી ટ્રેનો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને રાજસ્થાન માટે હશે, જ્યારે 140 ટ્રિપ્સવાળી 7 જોડી ટ્રેનો બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા પૂર્વીય રાજ્યોમાં સેવા આપી રહી છે.

તેમ  જ તેલંગાણા અને કર્ણાટક રાજ્યો માટે 106 ટ્રીપ ધરાવતી બે જોડી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ઉધના (સુરત ઝોન) ના મુસાફરોને સેવા આપવા માટે, 192  ટ્રીપવાળી છ જોડી મૂળ ખાસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 348 ટ્રીપવાળી  14 પેર ટ્રેનો ઉધના અથવા ભેસ્તાન થઈને પસાર થઈ રહી છે.

.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget