શોધખોળ કરો

અમરેલી: પતિ બચાવવા પત્ની બની રણચંડી, દિપડા સામે બાથ ભીડી બતાવ્યો જીવ, જુઓ વીડિયો

અમરેલી જિલ્લામાં પત્નીએ દિપડા સામે બાથ ભીડીને પતિનો જીવ બચાવ્યો. અમરેલીના ધારીના શિવળ ગામના ખેતરમાં દિપડો ઘૂસી આવ્યો હતો.

અમેરેલી જિલ્લામાં પત્નીએ દિપડા સામે બાથ ભીડીને પતિનો જીવ બચાવ્યો. અમરેલીના ધારીના શિવળ ગામના ખેતરમાં  દિપડો ઘૂસી આવ્યો હતો.

અમેરેલી જિલ્લામાં પત્નીએ દિપડા સામે બાથ ભીડીને પતિનો જીવ બચાવ્યો. અમરેલીના ધારીના શિવળ ગામમાં દિપડો ઘૂસી આવ્યો હતો અને તેને એક બાદ એક ચાર લોકો પર હુમલો કર્યો. દિપડાએ કરેલા હુમલાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. આ દરમિયાન આ દિપડાએ એક શખ્સ પર હુમલો કર્યો હતો. આ સમયે પતિનો જીવ બચાવવા માટે પત્ની કૂદી પડી અને પાવડાથી દિપડા પર હુમલો કરી દીધો.  આ સમય દરમિયાન પત્નીએ પણ થોડી ઇજા પહોંચી હતી અને પાવડાના ઘાથી દિપડો બેભાન થઇ ગયો હતો. ઘટનાની જાણ ઘારી  વનવિભાગને કરાતા, ડીસીએફ સહિતના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા, બાદ વનવિભાગે રેસ્ક્યૂ ઓપરેશ કરીને દિપડાને પાંજરે પૂર્યો હતો. બાદ ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

 

જો કે જીવની પરવાહ કર્યાં વિના દિપડા સામે બાથ ભીડનાર બહાદુર મહિલાની ગામનો સૌ કોઇ લોકો પ્રશંસા કરી રહ્યાં છે.

ધારીના શિવડ ગામે ખુંખાર દિપડાએ ચાર વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. વહેલી સવારે સરસિયા રેન્જ વિસ્તારમાં પીલુકયા નદી કિનારે વાડી વિસ્તારમાં દીપડો ઘૂસી ગયો હતો અને  ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, પીલુકયા નદી કિનારે વાડી વિસ્તારમાં 70 થી 80 લોકો વસવાટ કરે છે. હુમલા બાદ ઇજાગ્રસ્તોને પ્રથમ ધારી બાદ અમરેલી સિવિલમાં  સારવાર અર્થે  રીફર કરાયા છે. વનવિભાગને જાણ થતાં ત્રણ કલાકની જહેમત બાદ દિપડાને પાંજરે પૂર્યો હતો.

Amreli Accident : બોલેરોનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત, સગાઈ પ્રસંગે જતાં પરિવારને નડ્યો અકસ્માત

Amreli Accident :  અમરેલીના ગોખરવાળા અને લાપાળીયા નજીક અકસ્માત સર્જાયો છે. અમરેલીના ગોખરવાળા અને લાપાળીયા નજીક સર્જાયો અકસ્માત પિક અપ બોલેરો ગાડીનું ટાયર ફાટતાં સર્જાયો હતો. અક્સ્માતમાં વિજપડી પાસે આવેલું છાપરી ગામેથી બાબરા સગાઈ કરવા જતા હતા. જતાં રસ્તામાં નડ્યો અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં 6થી 7 લોકો ઘાયલ.

અમુક ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માત ઘાયલ ઈજાગ્રસ્તોને ચાર 108 મારફતે લઈ જવાયા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ઘટના સ્થળે દોડી આવ્યા હતા

Surendranagar Crime News: સુરેન્દ્રનગરના મુળી પોલીસ મથકના કમ્પાઉન્ડમાં સડલા ગામના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. મુળી પોલીસ મથકે કમ્પાઉન્ડ માં અવાવરૂ જગ્યા પાસે જાડ ઉપર ગળે ફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું હતું.  યુવકના આ પગલાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

સોશિયલ મીડિયામાં ઓળખ થયા બાદ મૈત્રી કરાર કરી સાથે રહેતી યુવતી છોડીને જતાં રહેતા આત્મહત્યા કરી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત અન્ય ૩ થી ૪ યુવકોને પણ યુવતીએ ફસાવી મોટી રકમ ખંખેરી હોવાનું પણ લખ્યું છે. પોલીસ દ્વારા યુવતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ તેણે સુસાઇડ  નોટમાં કરી છે. હીરલ નામની પ્રેમિકા ઉપર યોગ્ય  કાર્યવાહી કરવા સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસે સુસાઇડ નોટને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે સુસાઈડ નોટમાં લખ્યું છે, આજથી લગભગ બે વર્ષ પહેલા મારી મુલાકાત ખંભાળીયાની (જામ) હીરલેબન દીપકભાઈ સાથે થઈ હતી. અમે સોશિયલ મીડિયાથી વાત કરતા હતા. તેમાંથી અમારો સંબંધ લાગણીશીલ થઈ ગયો હતો અને એ મારા પ્રેમમાં ડૂબી ગઈ હતી. જેની અસર મને પડી હતી. મારા વીડિયો કોલ અને ફોટાનો બધો ડેટા તેણે એના ફોનમાં સેવ કરી લીધો હતો. જેના લીધે મારે તે કહે તેમ કરવું પડતું હતું. તેની હવસ બુજાવવા તેણે મારો ઉપયોગ કર્યો.  તા. 25-04-2022ના રોજ અમે મૈત્રી કરાર કરીને રહેવા લાગ્યા. તેને પાછી લાવવા તેના પતિ દીપકભાઈ નાનજીભાઈ કટેશીયાએ ખૂબ પ્રયત્ન કર્યા, જેના ચક્કરમાં મારા પિતા દેવજીભાઈ જેશીંગભાઈનું મૃત્યું થયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Embed widget