શોધખોળ કરો

H3N2 Virus: દિલ્લી સહિત ક્યાં કેટલા નોંધાય કેસ, સરકારે જાહેર કરી એડવાઇઝરી, બચાવ માટે કરો આ ઉપાય

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.

H3N2  Virus:છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.

હવામાનમાં ફેરફાર સાથે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ પણ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જે અત્યારે બેવડા મારનો સામનો કરી રહ્યું છે. અહીં H3N2 અને કોરોનું  એકસાથે સંક્રમણ વધી રહ્યું  છે. તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. લોકોએ ફરી એકવાર માસ્ક પહેરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી સરકારે એક એડવાઈઝરી જારી કરીને લોકોને (ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને) વિશેષ સાવચેતી રાખવા અને કોવિડ-યોગ્ય વર્તનને અનુસરવા વિનંતી કરી છે.

દિલ્હી સરકારે એડવાઈઝરી જારી કરી છે

ઈન્ફલ્યુએન્ઝાના વધતા જોખમ વચ્ચે, દિલ્હી સરકારે શુક્રવારે (17 માર્ચ) એક એડવાઈઝરી જારી કરી છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું કે, દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં આ વાયરસના ઘણા કેસ નોંધાયા નથી, પરંતુ જિલ્લા સર્વેલન્સ યુનિટ, આરોગ્ય સુવિધાઓ અને સરકારી હોસ્પિટલોને  સિઝનલ  ઈન્ફલ્યુએન્ઝાના ફેલાવાને રોકવા અને મોનિટર કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

આ રીતે સાચવો

દિલ્હી સરકારની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના અને ઈન્ફલ્યુએન્ઝાથી બચવાના ઉપાય  સમાન જ  છે.

એડવાઈઝરી મુજબ 65 વર્ષથી ઉપરના વૃદ્ધો અને 5 વર્ષથી નીચેના બાળકોએ સાવધાન રહેવું જોઈએ. જેમને અસ્થમા અથવા કોવિડ છે, તેઓએ સાવચેત રહેવું જોઈએ. ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળો, હાથનો   મોં પર  સ્પર્શ કરવાનો ટાળો.

કેન્દ્રએ એડવાઈઝરી જાહેર કરી 

H3N2 વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે છ રાજ્યો કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એડવાઈઝરી પણ જારી કરી છે. જો કે આમાં દિલ્હી સામેલ નથી.

મહારાષ્ટ્રમાં ઈન્ફલ્યુએન્ઝાના દર્દીઓમાં વધારો થયો છે

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ ઈન્ફલ્યુએન્ઝાના કેસ  વધ્યા છે. ગુરુવારની સરખામણીમાં શુક્રવારે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 226 થી ઘટીને 197 થઈ ગઈ છે. દરમિયાન શુક્રવારે ઈન્ફલ્યુએન્ઝાના દર્દીઓની સંખ્યા વધીને 166 થઈ ગઈ છે. જો કે, કોઈ મૃત્યુ નથી નોંધાયું.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Embed widget