શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Rain Forecast:ગુજરાતના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Forecast:ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ચાર જિલ્લા અને બે સંઘ પ્રદેશના છુટાછવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે  ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં  વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી  છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે  207 પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા ગયા છે... સૌરાષ્ટ્રના 141 પૈકી 34 જળાશયો હાઉસફુલ છે. તો કચ્છના છ અને દક્ષિણ ગુજરાતના સાત જળાશયો  સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.રાજ્યના કુલ 85 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 57 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 16 જળાશયો એલર્ટ પર છે. , તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.

ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, અહી જેસલમેરમાં વરસાદ આફતરૂપ બન્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થતાં થતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે.  સ્થાનિક પ્રશાસનને ઘટનાસ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.  ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા.

ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, અહી જેસલમેરમાં વરસાદ આફતરૂપ બન્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થતાં થતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે.  સ્થાનિક પ્રશાસનને ઘટનાસ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.  ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા.  

હિમાચલ પ્રદેશના લાહૌલમાં વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. લો લેવલ બ્રિજ પર બનાવેલ પુલ ધોવાયા જતાં રસ્તા બ્લોક થઇ ગયા છે.  પૂરના પાણીથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે.  ખેતરોમાં પાણી અને કાદવથી  પાક બરબાદ થઇ ગયો છે.

મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં પણ હવામાન વિભાગે  ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. નર્મદા નદીમાં ઘોડાપુર વચ્ચે જીવના જોખમે પુલ પરથી લોકો અવરજવર કરી રહ્યા છે.  સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
Embed widget