શોધખોળ કરો

Beating Retreat ceremony : 1000 મેડ ઇન ઇન્ડિયા ડ્રોને બનાવી વિવિધ રચનાઓ

Republic Day2022 ની પૂર્વસંધ્યાએ બીટીંગ રીટ્રીટ સેરેમનીના ભાગ રૂપે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં 1000 મેડ ઈન ઈન્ડિયા ડ્રોન દ્વારા  વિજય ચોક ખાતે વિવિધ રચનાઓ બનાવી હતી.

નવી દિલ્હી: Republic Day2022 ની પૂર્વસંધ્યાએ બીટીંગ રીટ્રીટ સેરેમનીના ભાગ રૂપે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં 1000 મેડ ઈન ઈન્ડિયા ડ્રોન દ્વારા  વિજય ચોક ખાતે વિવિધ રચનાઓ બનાવી હતી. જેને કારણે આકાશમાં અનોખો માહોલ સર્જાયો હતો. 

નવી દિલ્લીઃ ભારત સરકાર દ્વારા આજે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. અલગ અલગ ક્ષેત્રમાં પ્રદાન કરનાર મહાનુભાવોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, ત્યારે ઓલિમ્પિશિયન નીરજ ચોપરા અને પ્રમોદ ભગતને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. વંદના કટારિયા અને સિંગર સોનુ નિગમને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે.

આ સાથે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા, આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇ, એસઆઇઆઇના એમડી સાયરલ પૂનાવાલાને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. સીડીએસ જનરલ બિપિન રાવદને પદ્મ વિભૂષણ(મરોણોપરાંત)થી સન્માનિત કરાશે જ્યારે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ અપાશે. 

ગુજરાતમાંતી સ્વામી સચ્ચિદાનંદને સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન માટે પદ્મ ભૂષણ એવોર્ડ અપાશે.  સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રૈ સ્વામી સચ્ચીદાનંદને પદ્મ ભુષણ એવોર્ડ મળ્યો છે. ડો. લતા દેસાઈને મેડિસિનમાં પદ્મશ્રી એવોર્ડ, માલજી દેસાઈને જાહેર પબ્લિક અફેર્સમાં એવોર્ડ, ખલીલ ધનતેજવીને  સાહિત્ય અને શિક્ષણમાં મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ, સવજી ધોળકીયાને સોશ્યલ વર્ક ક્ષેત્રે અપાયો પદ્મશ્રી એવોર્ડ અને રમીલા બેન ગામિતને સામાજીક ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. જે એમ વ્યાસને  વિજ્ઞાન અને ઈજનેર ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ અપાશે.

Republic Day 2022 : મુખ્યમંત્રી પહોંચ્યા ગીર સોમનાથ, ભુપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવને શિશ ઝુકાવ્યું 
ગીર સોમનાથઃ સી.એમ ભુપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવને શિશ ઝુકાવી નવા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. સર્કિટ હાઉસ ખાતે માછીમાર સમુદાયના આગેવાનોને મળ્યા. માછીમારો દ્વારા જુદા જુદા મુદ્દે રજુઆત સાથે આવેદનપત્ર આપ્યું. મુખ્યમંત્રી ભાજપના સંગઠનના પદાધિકારીઓ અને હોદેદારો સાથે બેઠક યોજી. પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ગીર સોમનાથમાં થવાની છે, ત્યારે ઉજવણીની પૂર્વ સંધ્યાએ વેરાવળ સોમનાથ નગર રોસોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. 

નોંધનીય છે કે, 26 જાન્યુઆરીના ગીર સોમનાથ ખાતેની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર નહિ રહે. રાજ્યપાલ કોરન્ટાઈન હોવાના કારણે 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજર નહિ રહે. રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રી 26મી જાન્યુઆરીનું ધ્વજ વંદન કરશે. સામાન્ય રીતે 26 જાન્યુઆરીએ રાજ્યપાલના હસ્તે ધ્વજ વંદન કરાતું હોય છે. જો કે રાજ્યપાલ કોરોના સંક્રમિત હોવા અંગે રાજભવન તરફથી કોઈ સ્પષ્ટતા નહીં.

સોમનાથ ખાતે રાજયકક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ૧૮ પ્લાટુન  મુખ્યમંત્રીને સલામી આપશે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું છે. ધ્વજવંદન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપ્સીમાં પરેડ નિરીક્ષણ કરશે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવું પડશે,  જેમાં નેવીના કમાન્ડો, સમગ્ર રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાશે. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા ધ્વજવંદન અને પરેડમાં ઉત્સાહ વર્ધક ધૂનો દ્વારા વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરાશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું

વિડિઓઝ

Kumar Kanani: સુરત મનપાની ચૂંટણીમાં AAPનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને, કાર્યકર્તાઓને શું કરી અપીલ?
Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યભરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યભરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Kheda Rain: ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે વરસાદ શરુ
Kheda Rain: ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે વરસાદ શરુ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો જોરદાર વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો જોરદાર વરસાદ
Gujarat Rain: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
EPFO ઉપાડના નિયમો બદલાયા, જાણો હવે તમે કેટલી રકમ ઉપાડી શકો? ATM સુવિધા ક્યારથી શરુ થશે
EPFO ઉપાડના નિયમો બદલાયા, જાણો હવે તમે કેટલી રકમ ઉપાડી શકો? ATM સુવિધા ક્યારથી શરુ થશે
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Gold Silver Rate: આજે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ 
Gold Silver Rate: આજે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ 
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Embed widget