શોધખોળ કરો

આધાર કાર્ડ પર લોનના નામે ચાલી રહ્યું મોટું સાયબર સ્કેમ, અહીં જાણો પોતાની જાતને સુરક્ષિત રાખવાનો ઉપાય

Aadhar Card Loan Scam: હાલમાં યુટ્યુબ પર ફરતી એક જાહેરાતમાં આધાર કાર્ડ પર ₹3 લાખની લોન આપવાનું વચન આપવામાં આવી રહ્યું છે. આને ફર્જી યોજના ગણાવીને સરકારે જનતાને સતર્ક રહેવા વિનંતી કરી છે.

Aadhar Card Loan Scam: લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે સ્કેમર્સ સોશિયલ મીડિયા પર ફેક એડવર્ટાઈઝમેન્ટ આપે છે. આમાં લલચામણા વાયદા અથવા મોટી લાલચ આપવામાં આવે છે, જેથી લોકો તેના પર ક્લિક કરીને તેમની જાળમાં ફસાઈ જાય. હવે આવા જ એક તાજા કિસ્સામાં એક જાહેરાતમાં આધાર કાર્ડ પર 3 લાખ રૂપિયાની લોન આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે 'પ્રાઈમ મિનિસ્ટર લોન સ્કીમ' હેઠળ લોકો પોતાના આધાર કાર્ડ પર 3 લાખ રૂપિયાની લોન લઈ શકે છે. સરકારે આ જાહેરાતને નકલી ગણાવીને લોકોને આવા દાવાઓ પર ભરોસો ન કરવા જણાવ્યું છે. સરકારનું કહેવું છે કે આ પ્રકારની કોઈ સ્કીમ નથી.

 

Aadhar Card Loan Scam માં શું દાવો કરવામાં આવી રહ્યો છે?

યૂટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સ્પોન્સર્ડ એડમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓછામાં ઓછા દસ્તાવેજો સાથે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. આમાં અસલી દેખાતા ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી લોકોનો ભરોસો જીતી શકાય. આ એડમાં 'અપ્લાય નાઉ' જેવા ફ્રેઝ પણ યુઝ કરવામાં આવ્યા છે. ઘણા કિસ્સાઓમાં લિંક્સ અને QR કોડ પણ આપવામાં આવ્યા છે, જે યુઝર્સને એક્સટર્નલ એપ્સ અને વેબસાઇટ પર રિડાયરેક્ટ કરી રહ્યા છે.

સરકારે કરી સ્પષ્ટતા

સરકારે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાને નકલી ગણાવ્યો છે. PIB ફેક્ટ ચેક તરફથી પોસ્ટ મૂકીને જણાવવામાં આવ્યું છે કે યૂટ્યુબ પર પ્રાઈમ મિનિસ્ટર લોન સ્કીમ હેઠળ 3 લાખ રૂપિયાની લોન મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો સંપૂર્ણપણે નકલી છે. સરકાર આવી કોઈ પણ સ્કીમ કે એડને એન્ડોર્સ કરતી નથી. લોકોએ આનાથી સાવધ રહેવાની જરૂર છે અને સરકારી સેવાઓની જાણકારી માટે ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ.

આવા સ્કેમથી પોતાની જાતને કેવી રીતે સાવધ રાખવી?

  • સોશિયલ મીડિયા પર જોવા મળતી શંકાસ્પદ અને લાલચ આપતી એડ પર ક્લિક કરવાનું ટાળો.
  • કોઈ પણ સ્કીમને હંમેશા સરકારી પોર્ટલ અથવા અન્ય ઓફિશિયલ ચેનલથી ચોક્કસ વેરીફાય કરો.
  • કોઈ પણ અજાણી કે શંકાસ્પદ વેબસાઇટ અને એપ્સ પર તમારી જરૂરી જાણકારી શેર ન કરો.
  • ફેક સ્કીમોની ઓળખ માટે સ્પેલિંગ એરર અથવા URL ને ધ્યાનથી જુઓ. આમાં ગરબડ જોવા મળી જશે.
  • જો તમને સોશિયલ મીડિયા પર આવી ફેક એડ જોવા મળે છે તો તમે તેને રિપોર્ટ કરી શકો છો.
  • સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સતર્ક રહો અને લાલચમાં આવતા પહેલા તમામ જાણકારીને વેરીફાય જરૂર કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Embed widget