શોધખોળ કરો

Aadhar Card Update : જાણો આધાર કાર્ડમાં ઓનલાઇન કઇ બાબત નથી થતી અપડેટ

Aadhar Card Update : તમને શું ખબર છે આધાર કાર્ડમાં બધી ચીજો તમે ઓનલાઈન અપડેટ કરી શકતા નથી. તમારે એક બાબત માટે આધાર કેન્દ્ર જવું પડશે

Aadhar Card Update :

Aadhar Card Update :  યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડની વિગતોને મફતમાં અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવી છે. UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારકો 14 સપ્ટેમ્બર સુધી તેમના આધાર કાર્ડની વિગતો ફી વિના અપડેટ કરી શકે છે. માય આધાર પોર્ટલ પર આધાર કાર્ડ અપડેટ કરવાનું મફતમાં થઈ રહ્યું છે. આધાર એ 12-અંકનો  ઓળખ નંબર છે, જે બાયોમેટ્રિક અને વસ્તી વિષયક માહિતીના આધારે ભારતીય નાગરિકોને આપવામાં આવે છે. તમે આધારને ઑફલાઇન સરળતાથી અપડેટ કરી શકો છો. આ માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. આધારને ઑફલાઇન અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

આ બાબત ઓનલાઇન અપડેટ નહી થાય

તમને શું ખબર છે આધાર કાર્ડમાં બધી ચીજો તમે ઓનલાઈન અપડેટ કરી શકતા નથી. તમારે એક બાબત માટે આધાર કેન્દ્ર જવું પડશે. ભારતમાં પણ કેટલા દસ્તાવેજ છે જેમના દરેક નાગરિકો પાસે હોવા જરૂરી છે. એમાંનો એક દસ્તાવેજ છે આધાર કાર્ડ. ભારતની કુલ 90 વસ્તી પાસે આધાર કાર્ડ છે.

UIDAI ભારતમાં આધાર કાર્ડ જાહેર કરે છે. આધાર કાર્ડ બનાવતી વખતે લોકો ઘણીવાર કેટલીક ખોટી માહિતી દાખલ કરે છે પરંતુ UIDAI દ્વારા તમને તેમાં ફેરફાર કરવાની તક આપે છે. જો તમે ઈચ્છો તો તમારી માહિતી ઓનલાઈન અપડેટ કરી શકો છો પરંતુ શું તમે જાણો છો કે તમે આધાર કાર્ડની દરેક વસ્તુને ઓનલાઈન અપડેટ કરી શકતા નથી. આમાંથી એક વસ્તુ એવી છે કે તમારે આધાર સેન્ટર પર જવું પડશે.

જો તમે આધાર કાર્ડમાં ફોટો બદલવા માંગો છો. તેથી તમે આ સુવિધા ઓનલાઈન મેળવી શકશો નહીં. જો તમે તમારા ફોટામાં ફેરફાર કરવા માંગતા હોવ તો UIDAI દ્વારા તેના માટે અલગ નિયમો છે. તેથી તમારે આધાર કાર્ડ સેન્ટર પર જવું પડશે. ત્યાં તમારે બાયોમેટ્રિક અપડેટ હેઠળ તમારો ફોટો લેવાનો રહેશે. તેના માટે તમારે 50 રૂપિયાની ફી પણ ચૂકવવી પડશે.                                                        

ટોપ સ્ટોરી

આમિર ખાનને ધમકીથી લઈને લોરેન્સ બિશ્નોઈ સુધી, મુંબઈ પોલીસનો મોટો ખુલાસો
આમિર ખાનને ધમકીથી લઈને લોરેન્સ બિશ્નોઈ સુધી, મુંબઈ પોલીસનો મોટો ખુલાસો
5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે, જાણો સમગ્ર ઇતિહાસ
5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે, જાણો સમગ્ર ઇતિહાસ
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા
Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક
Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Embed widget