શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
શું પ્રશાંત કિશોર આપમાં જોડાશે? AAP સાંસદ સંજય સિંહે શું કહ્યુ?
દિલ્હી વિધાનસભા ચંટણીમાં આમ આદમી પાર્ટી માટે કામ કર્યા બાદ પ્રશાંત કિશોર એકવાર ફરી ચર્ચામાં છે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચંટણીમાં આમ આદમી પાર્ટી માટે કામ કર્યા બાદ પ્રશાંત કિશોર એકવાર ફરી ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે, જો પ્રશાંત કિશોર આપમાં આવે છે તો પાર્ટીને કોઇ વાંધો નથી.
સંજય સિંહે કહ્યુ કે જો પ્રશાંત કિશોર અમારી સાથે જોડાશે તો અમને કોઇ વાંધો નથી. હવે આ તેમનો નિર્ણય છે કે તેમણે જોડાવું છે કે નહીં. મુંબઇમાં પત્રકાર પરિષદમાં સંજયસિંહે આ વાત કરી હતી. નોંધનીયછે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરે આપ માટે રણનીતિ બનાવી હતી અને પરિણામ બધાની સામે છે. આપે દિલ્હીની 70 બેઠકોમાંથી 62 બેઠકો પર જીત હાંસલ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion