શોધખોળ કરો

ગડકરીનો બફાટઃ અચ્છે દિનની વાત મોદીએ નહીં મનમોહન સિંહે કરેલી

મુંબઈ: કેન્‍દ્રીય પરિવહન મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી સમયે ઉપયોગમાં લેવાયેલા પાર્ટીના અચ્‍છે દિનના સૂત્ર અંગે વિવાદાસ્‍પદ નિવેદન કરતા કહ્યું છે કે, આ સુત્ર અમારા ગળામાં હાડકાંની જેમ ફસાઈ ગયું છે. મુજબ મુંબઈમાં ઉદ્યોગજગતના એક કાર્યક્રમ દરમિયાન કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જ્‍યારે પુછવામાં આવ્‍યું કે અચ્‍છે દિન હવે ક્‍યારે આવશે ત્‍યારે ગડકરીએ તેમને પુછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું છે કે, અચ્‍છે દિન ક્‍યારેય નથી આવતા. તેમણે કહ્યું કે, વાસ્‍તવમાં આ વાત મનમોહનસિંહ દ્વારા ઉલ્લેખ કરવામાં આવી હતી. પ્રવાસી ભારતીયોના કાર્યક્રમમાં તત્‍કાલિન પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું હતું કે, અચ્‍છે દિન આવવા માટે રાહ જોવી પડશે. તેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, અમારી સરકાર આવશે તો અચ્‍છે દિન આવશે. ગડકરીએ કહ્યું કે, આજ વાત તેમણે વડાપ્રધાન મોદીએ કરી હતી. ગડકરીએ મિડિયાને તેમના નિવેદનને ખોટી રીતે રજૂ ન કરવાની સલાહ આપતા કહ્યું હતું કે, આપણો દેશ અસંતુષ્ટ આત્‍માઓનો મહાસાગર છે જ્‍યાં જેની પાસે કઇક છે તેને વધુ જોઇએ છે અને તે પુછતો જ રહે છે અચ્‍છે દિન કબ આયેંગે. ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આજ સુત્ર અચ્‍છે દિન આયેંગે ઉપર કેન્‍દ્રમાં નરેન્‍દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા સુધીની સફળતા મેળવી લીધી હતી. હવે જ્‍યારે સરકારે અઢી વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે તેવા સમયે વડાપ્રધાન મોદી સિવાય મંત્રીમંડળના અન્‍ય મંત્રીઓ જે કોઇપણ સ્‍થળે જાય છે ત્‍યાં તેઓને અચ્‍છે દિન કબ આયેંગે એવો સવાલ પુછવામાં આવે છે જેની પ્રતિક્રિયાના ભાગરુપે કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ પ્રશ્નથી પીછો છોડાવવા માટે આ નિવેદન આપ્‍યું હોવાનું મનાઈ રહ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget