શોધખોળ કરો

ગડકરીનો બફાટઃ અચ્છે દિનની વાત મોદીએ નહીં મનમોહન સિંહે કરેલી

મુંબઈ: કેન્‍દ્રીય પરિવહન મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી સમયે ઉપયોગમાં લેવાયેલા પાર્ટીના અચ્‍છે દિનના સૂત્ર અંગે વિવાદાસ્‍પદ નિવેદન કરતા કહ્યું છે કે, આ સુત્ર અમારા ગળામાં હાડકાંની જેમ ફસાઈ ગયું છે. મુજબ મુંબઈમાં ઉદ્યોગજગતના એક કાર્યક્રમ દરમિયાન કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જ્‍યારે પુછવામાં આવ્‍યું કે અચ્‍છે દિન હવે ક્‍યારે આવશે ત્‍યારે ગડકરીએ તેમને પુછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું છે કે, અચ્‍છે દિન ક્‍યારેય નથી આવતા. તેમણે કહ્યું કે, વાસ્‍તવમાં આ વાત મનમોહનસિંહ દ્વારા ઉલ્લેખ કરવામાં આવી હતી. પ્રવાસી ભારતીયોના કાર્યક્રમમાં તત્‍કાલિન પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું હતું કે, અચ્‍છે દિન આવવા માટે રાહ જોવી પડશે. તેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, અમારી સરકાર આવશે તો અચ્‍છે દિન આવશે. ગડકરીએ કહ્યું કે, આજ વાત તેમણે વડાપ્રધાન મોદીએ કરી હતી. ગડકરીએ મિડિયાને તેમના નિવેદનને ખોટી રીતે રજૂ ન કરવાની સલાહ આપતા કહ્યું હતું કે, આપણો દેશ અસંતુષ્ટ આત્‍માઓનો મહાસાગર છે જ્‍યાં જેની પાસે કઇક છે તેને વધુ જોઇએ છે અને તે પુછતો જ રહે છે અચ્‍છે દિન કબ આયેંગે. ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આજ સુત્ર અચ્‍છે દિન આયેંગે ઉપર કેન્‍દ્રમાં નરેન્‍દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા સુધીની સફળતા મેળવી લીધી હતી. હવે જ્‍યારે સરકારે અઢી વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે તેવા સમયે વડાપ્રધાન મોદી સિવાય મંત્રીમંડળના અન્‍ય મંત્રીઓ જે કોઇપણ સ્‍થળે જાય છે ત્‍યાં તેઓને અચ્‍છે દિન કબ આયેંગે એવો સવાલ પુછવામાં આવે છે જેની પ્રતિક્રિયાના ભાગરુપે કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ પ્રશ્નથી પીછો છોડાવવા માટે આ નિવેદન આપ્‍યું હોવાનું મનાઈ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
IAS કે શિક્ષક બનતા પહેલા મહિલાઓ ‘એક્સપર્ટ માતા’ બને: આનંદીબેન પટેલ
IAS કે શિક્ષક બનતા પહેલા મહિલાઓ ‘એક્સપર્ટ માતા’ બને: આનંદીબેન પટેલ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
ઝડપી બુકિંગ-બીજી વખત નહીં ભરવી પડે ડિટેલ,  IRCTC ની નવી વેબસાઈટમાં 4 મોટા બદલાવ 
ઝડપી બુકિંગ-બીજી વખત નહીં ભરવી પડે ડિટેલ,  IRCTC ની નવી વેબસાઈટમાં 4 મોટા બદલાવ 

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Embed widget