શોધખોળ કરો

હવે મેધા પાટકર પણ જશે જેલમાં, દિલ્હીના LGના માનહાનિ કેસમાં મળી 5 મહિનાની સજા

ગુજરાતનાં નર્મદા ડેમને વર્ષો સુઘી અધરતાલ રાખનાર અને નર્મદાનાં વિસ્થાપિતો માટે લડત ચલાવનાર મેધા પાટકરને જેલની સજા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને બદનામ કરવાનાં કેસમાં 5 મહિનાની સજા કરાઇ હતી.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવરની ઉંચાઈ મામલે અનેક વર્ષો લડત ચલાવી અને નર્મદા નદીનાં વિસ્તાપિતોને વહારે ઉભા રહી દેશ - દુનિયામાં નામનાં મેળવનાર સમાજ સુધારક અને સેવક પ્રસ્તાપિત થનાર મેધા પાટકરને પણ જેલમાં જવાનો વારો આવી ગયો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને બદનામ કરવા બદલ મેધા પાટકર સામે દિલ્હીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો તેનો ચુકાદો આવી ગયો છે અને કોર્ટ દ્વારા મેધા પાટકરને 5 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. દિલ્હીની સાકેત કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં સામાજીક કાર્યકર્તા મેધા પાટકરને આ સજા આપી છે. 5 મહિનાની જેલની સજાની સાથે સાથે કોર્ટે તેઓને 10 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાની વિરુદ્ધ 2001માં પ્રેસ રિલીઝ જાહેર કરવાનો અને આમ જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. મેધા પાટકર દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વિરુદ્ધ પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવતા લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હીની સાકેત કોર્ટેમાં 2001માં મેધા પાટકર સામે અપરાધિક માનહાનિનો દાવો દાખલ કરેલો હતો. દિલ્હીની સાકેત કોર્ટેનાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ પાટકરને બદનક્ષીનાં દોષી ઠેરવ્યા અને તેમને સક્સેનાની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે વળતર તરીકે રૂ. 10 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, કોર્ટે મેધા પાટકર દ્વારા પોતાની વય એટલે કે ઉંમર ટાંકીને કરવામાં આવેલી દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ કેસ 25 વર્ષ સુધી ચાલ્યો છે. જો કે, કોર્ટે ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 389(3) હેઠળ 1 ઓગસ્ટ સુધી તેની સજાને સ્થગિત કરી દીધી હતી, જેથી કરીને તે આદેશ સામે અપીલ કરી શકે. જો કે પાટકર પાસે ઉપરની કોર્ટમાં જવાનો રસ્તો હજુ ખુલો છે. 

ગુજરાત સરકાર અને ગુજરાતનાં નર્મદા ડેમનાં નિર્મણ સમયે મેધા પાટકર લાઇમ લાઇટમાં આવેલા કારણ કે, મેધા પાટકર દ્વારા નર્મદા ડેમની હાલની જે ઉંચાઈ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મેધા દ્વારા વિરોધનું કારણ હતું, બંધની ઉંચાઈ વધારવામાં આવે તો મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતનાં નર્મદા નદીનાં કાંઠા પર રહેતા કે ખેતી કરતા લોકોને વ્યાપક અસર થાય અને વિસ્થાપિત થઈ જાય. મેધા પાટકર દ્વારા જે તે સમયનાં વિસ્થાપિત લોકો માટે સરકાર પાસેથી યોગ્ય કરી આપવા ઠેરઠેર વિરોધ પ્રદર્શનો સહિતનાં ક્રાર્યક્રમો અને પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારૂ મુદ્દે ઘર્ષણ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયાઓનું પાંજરું !
Hun To Bolish : હું તો બોલીશ : સમાજની શક્તિ, લાવશે નવી ક્રાંતિ !
Alpesh Thakor : ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર કરશે શક્તિ પ્રદર્શન, ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન
Ambalal Patel Forecast : ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ "King" ની રિલીઝ ડેટ જાહેર, ફેન્સમાં ખુશીની લહેર
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી
સ્ત્રીઓમાં થાઇરોઇડ કેન્સરનું જોખમ ત્રણ ગણું વધારે કેમ? જાણો તેના લક્ષણો, કારણો અને ઈલાજ
સ્ત્રીઓમાં થાઇરોઇડ કેન્સરનું જોખમ ત્રણ ગણું વધારે કેમ? જાણો તેના લક્ષણો, કારણો અને ઈલાજ
Embed widget