શોધખોળ કરો

પરમબીર સિંહના પત્ર બાદ અનિલ દેશમુખનું રાજીનામું લઈ શકે છે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, 100 કરોડ વસૂલવાનો છે આરોપ

ભાજપના સીનિયર નેતા દેવેંદ્ર ફડણવીસે કહ્યું, અમારી માંગ છે કે ગૃહ મંત્રી અનિલ દેશમુખ તાત્કાલિક રાજીનામું આપે અથવા  તેમને પદ પરથી હટાવવામાં આવે અને આ તપાસ કેંદ્રીય એજન્સી કરે. જ્યારે ભાજપના પ્રવક્તા રામ કદમે દેશમુખનું રાજીનામું માંગતા કહ્યું, '16 મહિનાથી સરકાર છે. 100 કરોડ માત્ર મુંબઈમાંથી વસૂલવાનું કહેવામાં આવ્યું હતું.  બાકીના અન્ય જિલ્લાઓમાંથી કેટલા વસૂલ્યા હશે. ત્રણ પક્ષની સરકારે જનતા પાસેથી વસૂલી કરવા કહ્યું, આટલું શરમજનક કામ કોઈ રાજ્યમાં અત્યાર સુધી નથી થયું.'

 

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તરફથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ હવે તેમની ખુરશી છિનવાઈ શકે છે. સૂત્રોની જાણકારી મુજબ, ઉદ્ધવ ઠાકરે અનિલ દેશમુખ પાસેથી રાજીનામું લઈ શકે છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ એક તરફ ભાજપ હમલાવર છે અને તે અનિલ દેશમુખના રાજીનામાની માંગ કરી રહી છે તો બીજી તરફ ગૃહ મંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરમબીર સિંહ પોતાને બચાવવા માટે ખોટા આરોપો લગાવી રહ્યા છે.

ભાજપે માંગ્યું દેશમુખનું રાજીનામું

ભાજપના સીનિયર નેતા દેવેંદ્ર ફડણવીસે કહ્યું, અમારી માંગ છે કે ગૃહ મંત્રી અનિલ દેશમુખ તાત્કાલિક રાજીનામું આપે અથવા  તેમને પદ પરથી હટાવવામાં આવે અને આ તપાસ કેંદ્રીય એજન્સી કરે. જ્યારે ભાજપના પ્રવક્તા રામ કદમે દેશમુખનું રાજીનામું માંગતા કહ્યું, '16 મહિનાથી સરકાર છે. 100 કરોડ માત્ર મુંબઈમાંથી વસૂલવાનું કહેવામાં આવ્યું હતું.  બાકીના અન્ય જિલ્લાઓમાંથી કેટલા વસૂલ્યા હશે. ત્રણ પક્ષની સરકારે જનતા પાસેથી વસૂલી કરવા કહ્યું, આટલું શરમજનક કામ કોઈ રાજ્યમાં અત્યાર સુધી નથી થયું.'

શું છે પરમબીર સિંહના આરોપ ?

પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખ તરફથી દબાણ હતું કે તેમને 100 કરોડ રૂપિયા દર મહિને જોઈએ. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે 100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ સચિન વાઝેનો આપવામાં આવ્યો હતો.


આ સાથે જ પરમબીર સિંહે લખ્યું કે આ ટાર્ગેટને પૂરો કરવા માટે મુંબઈના બાર, પબ અને રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા વસૂલવા કહેવામાં આવ્યું હતું. પત્ર મુજબ આ ટાર્ગેટ પર સચિન વાઝેએ કહ્યું હતું કે તેઓ 40 કરોડ પૂરા કરી શકે છે પરંતુ 100 કરોડ ખૂબ જ વધારે છે. પરમબીર સિંહે દાવો કર્યો છે કે 100 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા અનિલ દેશમુખે સચિન વાઝેને બીજા વિકલ્પો પર વિચાર કરવા કહ્યું હતું.


પરમબીર સિંહે ક્યા-ક્યા આરોપ લગાવ્યા ?


અનિલ દેશમુખે સચિન વાઝેને ઘણી વખત ઘરે મળવા બોલાવ્યા


અનિલ દેશમુખે સચિન વાઝેને ફંડ એકઠુ કરવા માટે કહ્યું 


અનિલ દેશમુખે દર મહિને સચિન વાઝેને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો.


દરેક બીયર બાર, પબમાંથી 2-3 લાખ રૂપિયા વસૂલવા કહ્યું હતું.


હુક્કા પાર્લર પર પણ દરોડા પાડવા કહ્યું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
Embed widget