શોધખોળ કરો

Agnipath: અગ્નિવીરોની ભરતી માટે ભારતીય વાયુસેનાએ રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

સેનામાં નવી ભરતી યોજના સામે ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે, આર્મી બાદ હવે એરફોર્સે પણ અગ્નિવીરોની ભરતી માટે રજિસ્ટ્રેશન અને પરીક્ષાની તારીખો જાહેર કરી છે.

Agnipath Scheme: સેનામાં નવી ભરતી યોજના સામે ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે, આર્મી બાદ હવે એરફોર્સે પણ અગ્નિવીરોની ભરતી માટે રજિસ્ટ્રેશન અને પરીક્ષાની તારીખો જાહેર કરી છે. એરફોર્સમાં અગ્નિવીર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-12 છે. આમાં ભૌતિકશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી ફરજિયાત હોવા જોઈએ.

એરફોર્સમાં અગ્નિવીરોની નોંધણી 24 જૂનથી શરૂ થશે અને 5 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ રજીસ્ટ્રેશન ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે. તેની પરીક્ષા 24 જુલાઈના રોજ યોજાશે. જેમાં 12મીની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે, જેમાં ઉમેદવારે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી ફરજિયાત હોવું આવશ્યક છે. આ સાથે અંગ્રેજીમાં પચાસ ટકા માર્ક્સ ફરજિયાત બનાવાયા છે.

 

ઉમેદવારો આ પોસ્ટ્સ (ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022) માટે આ લિંક https://careerindianairforce.cdac.in/ પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત, આ લિંક https://careerindianairforce.cdac.in/assets/joining દ્વારા, તમે સત્તાવાર સૂચના પણ જોઈ શકો છો. આ ભરતી (Indian Air Force Agniveer Vayu Recruitment 2022) પ્રક્રિયા હેઠળ, ઘણી જગ્યાઓ ભરવામાં આવશે.

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 માટેની મહત્વની તારીખો

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ - 24 જૂન 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 05 જુલાઈ 2022

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો

અગ્નિવીર વાયુ

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 માટે પાત્રતા માપદંડ

ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ.

ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 માટે વય મર્યાદા

29 ડિસેમ્બર 1999 અને 29 જૂન 2005 (બંને દિવસો સહિત) વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
India News: 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ, ઘૂસણખોરી પર મોદી સરકાર કડક, નવું બિલ લાવવાની તૈયારી, જાણો શું છે જોગવાઈઓ?
India News: 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ, ઘૂસણખોરી પર મોદી સરકાર કડક, નવું બિલ લાવવાની તૈયારી, જાણો શું છે જોગવાઈઓ?
RCB ફેન્સ માટે સ્પેશ્યલ ડે બનશે 13 ફેબ્રુઆરી, ગુરુવારે નવા કેપ્ટનની થશે જાહેરાત; તમે પણ જોઈ શકશો લાઈવ
RCB ફેન્સ માટે સ્પેશ્યલ ડે બનશે 13 ફેબ્રુઆરી, ગુરુવારે નવા કેપ્ટનની થશે જાહેરાત; તમે પણ જોઈ શકશો લાઈવ
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Embed widget