શોધખોળ કરો

Air Force Agniveer: ભારતીય વાયુસેનામાં જલ્દી જ થશે અગ્નિવીરોની ભરતી, IAFએ જાહેર કર્યા FAQs

Indian Air Force : અગ્નિપથ યોજના અંગે એરફોર્સે કુલ 12 FAQ જાહેર કર્યા છે, જેમાં અરજી, પસંદગી અને ભરતી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે.

Agniveer in IAF : અગ્નવીર હવે ભારતીય સેનામાં 4-4 વર્ષ માટે સેવા આપશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની જાહેરાત બાદથી યુવાનોમાં અગ્નિપથ યોજના અંગે શંકા છે. તે અગાઉની સિસ્ટમથી કેટલું અલગ છે? આ અંતર્ગત કેવી રીતે ભરતી થશે? પહેલાની ભરતીઓનું શું થશે અને હવે હું આર્મીમાં કાયમી સૈનિક કેવી રીતે બની શકું? આવા તમામ પ્રશ્નોના જવાબ માટે ભારતીય વાયુસેના (IAF)એ કેટલીક શંકાઓના જવાબ આપ્યા છે. વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

અગ્નિવીર બનીને એરફોર્સમાં જોડાઓ 
Agnipath યોજના અંતર્ગત ભારતીય વાયુસેનામાં જલ્દી જ અગ્નિવીરોની ભરતી થશે. ટ્વીટમાં એરફોર્સે કહ્યું કે તમારી ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે છે અને તમે દેશની સેવા કરવા માંગો છો? તો તમે અગ્નિવીર બનીને એરફોર્સમાં જોડાઈ શકો છો. અગ્નિપથ યોજના અંગેના મહત્વના FAQ અહીં તપાસી શકાય છે.

એરફોર્સે કુલ 12 FAQ જાહેર  કર્યા 
અગ્નિપથ યોજના અંગે એરફોર્સે કુલ 12 FAQ જાહેર  કર્યા છે, જેમાં અરજી, પસંદગી અને ભરતી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. અગ્નિવીરોને મળતા પગાર, ભથ્થાં અને સર્વિસ ફંડની માહિતી પણ એરફોર્સ દ્વારા શેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ indianairforce.nic.in પર જઈને જરૂરી માહિતી ચકાસી શકે છે.

અગ્નિપથ યોજના
'અગ્નિપથ યોજના' હેઠળ આર્મી, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી થશે. તેમનો રેન્ક હાલના રેન્કથી અલગ હશે અને તેમને 'અગ્નવીર' કહેવામાં આવશે. આ યોજના હેઠળ દર વર્ષે લગભગ 40-45 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવાનોની ઉંમર સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચે હશે.

શું થશે ફાયદો ?
અગ્નિવીરને ચાર વર્ષની નોકરીમાં પ્રથમ વર્ષ માટે 30,000 રૂપિયાનો માસિક પગાર મળશે. બીજા વર્ષે દર મહિને 33000, ત્રીજા વર્ષે 36,5000 રૂપિયા અને ચોથા વર્ષે 40,000 રૂપિયા. જેમાં દર મહિને પગારમાંથી 30 ટકા રકમ કાપવામાં આવશે અને એટલી જ રકમ સરકાર આપશે. પગાર ઉપરાંત જોખમ અને હાર્ડશીપ ભથ્થું, રાશન ભથ્થું, ડ્રેસ અને મુસાફરી ભથ્થું મળશે. સાદી ભાષામાં ખાવું-પીવું, સારવાર અને રહેવાનું બધું મફત છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget