શોધખોળ કરો

એરફોર્સ ડેઃ IAF ચીફે બાલાકોટનો કર્યો ઉલ્લેખ, કહ્યું- આતંકી હુમલાનો સામનો કરવામાં સરકારના વલણમાં આવ્યો બદલાવ

એરફોર્સના નવા વડા એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ પણ પ્રથમવાર એરફોર્સ અધ્યક્ષ તરીકે પરેડની સલામી લીધી હતી.

નવી દિલ્હીઃ આજે ભારતીય એરફોર્સ 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર ગાજિયાબાદના હિંડન એરબેઝ પર એરશોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં આઇએએફના જાંબાઝ કરતબ બતાવી રહ્યા છે અને દુનિયાને ભારતની શક્તિનો અહેસાસ બતાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં એરફોર્સના નવા વડા એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ પણ પ્રથમવાર એરફોર્સ અધ્યક્ષ તરીકે પરેડની સલામી લીધી હતી. આરકેએસ ભદૌરિયાએ આજે બાલાકોટ એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આતંકવાદી હુમલાનો સામનો કરવામાં સરકારના વલણમાં ખૂબ મોટો ફેરફાર થયો છે. બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરવી એક રાજકીય સંકલ્પ હતો. આતંકી હુમલાનો સામનો કરવામાં સરકારના વલણમાં ફેરફાર આવ્યો છે. તેમણે પાકિસ્તાન તરફ ઇશારો કરતા કહ્યું કે, પાડોશનું વર્તમાન સુરક્ષા વાતાવરણ ચિંતાનો ગંભીર વિષય બન્યો છે. પુલવામા હુમલો સંરક્ષણ સંસ્થાઓ પર સતત ખતરાની યાદ અપાવે છે. આ અગાઉ આર્મી ચીફ બિપિન રાવત, વાયુસેના અધ્યક્ષ આરકેએસ ભદૌરિયા અને નેવી ચીફ કમરબીર સિંહ નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને એરફોર્સને અભિનંદન આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
Rohit Sharmaની ફિટનેસ પર સવાલ ઉઠાવનારને સૂર્યકુમાર યાદવે આપ્યો જડબાતોડ જવાબ
Rohit Sharmaની ફિટનેસ પર સવાલ ઉઠાવનારને સૂર્યકુમાર યાદવે આપ્યો જડબાતોડ જવાબ
World News: માત્ર 56 હજારની વસ્તી ધરાવતા દેશે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ધમકી, કહ્યું- અમે ક્યારેય અમેરિકાનો ભાગ નહીં બનીએ
World News: માત્ર 56 હજારની વસ્તી ધરાવતા દેશે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ધમકી, કહ્યું- અમે ક્યારેય અમેરિકાનો ભાગ નહીં બનીએ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
Embed widget