શોધખોળ કરો

Agnipath Scheme: અગ્નિપથ સ્કીમને લઇનો વિરોધની વચ્ચે એરફોર્સમાં ભરતી પ્રક્રિયા શરૂ, જાણો શું છે સંપૂર્ણ પ્રોસેસ

ભારતીય વાયુસેના અનુસાર, જેઓ અગ્નિપથ યોજના હેઠળ નોંધણી કરાવશે તેમની 24 જુલાઈથી 31 જુલાઈ સુધી ઓનલાઈન પરીક્ષા થશે.

Agnipath Scheme Recruitment: અગ્નિપથ પરના વિરોધ વચ્ચે, આ યોજના પ્રમાણે સેનામાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજથી એરફોર્સમાં પસંદગી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ભારતીય વાયુસેના દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે 24 જૂનથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. યુવાનો આજથી અગ્નિપથ હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ સમગ્ર પ્રક્રિયા 5 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ પછી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ પસંદ કરાયેલા ઉમેદવારોને અગ્નિવીર તરીકે એરફોર્સમાં કામ કરવાની તક મળશે.

30મી ડિસેમ્બરથી તાલીમ શરૂ થશે

ભારતીય વાયુસેના અનુસાર, જેઓ અગ્નિપથ યોજના હેઠળ નોંધણી કરાવશે તેમની 24 જુલાઈથી 31 જુલાઈ સુધી ઓનલાઈન પરીક્ષા થશે. આ પછી 21 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી શારીરિક ફિટનેસ ટેસ્ટ થશે. 29 ઓગસ્ટથી 8 નવેમ્બર દરમિયાન મેડિકલ તપાસ થશે. આ તમામ પરીક્ષાઓ પાસ કરનાર ઉમેદવારોની યાદી 1લી ડિસેમ્બર 2022ના રોજ જારી કરવામાં આવશે. આ સાથે તેમની ટ્રેનિંગ પણ 30 ડિસેમ્બરથી શરૂ થશે.

યોજનાને લઈને વિરોધ

જણાવી દઈએ કે, કોરોનાના કારણે ત્રણેય સેનામાં ભરતી પ્રક્રિયા છેલ્લા બે વર્ષથી અટકી હતી. જે બાદ સરકાર અને સેના દ્વારા અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભરતી થયેલા 75 ટકા સૈનિકોએ ચાર વર્ષ પછી નિવૃત્ત થવું પડશે. માત્ર ચાર વર્ષ માટે સેનામાં પસંદગીને લઈને દેશભરમાં આ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. તમામ રાજ્યોમાં વિદ્યાર્થીઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, રાજકીય પક્ષો પણ સરકારની યોજનાનો સતત વિરોધ કરી રહ્યા છે. જો કે, સેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ યોજના પાછી ખેંચવામાં આવશે નહીં અને આ હેઠળ વધુ ભરતી કરવામાં આવશે.

અગ્નિવીર માટે આ સુવિધાઓ

ભારતીય વાયુસેના દ્વારા કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને નિયમિત સૈનિકોની જેમ જ ભથ્થું મળશે. તમામ અગ્નિવીરોને વર્ષમાં 30 દિવસની રજા મળશે. દરેક અગ્નિવીરને 48 લાખનું વીમા કવચ મળશે. આ ઉપરાંત ફરજ દરમિયાન વીરગતિ થનાર અગ્નિવીરના પરિવારને લગભગ એક કરોડની સહાય આપવામાં આવશે. અગ્નિવીરોને કેન્ટીનની સુવિધા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ચાર વર્ષ પછી નિવૃત્ત થનારા અગ્નિવીરોને ઘણી સરકારી સેવાઓમાં આરક્ષણ અને પસંદગી આપવાનું પણ કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget