શોધખોળ કરો

BJPના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે કહ્યું- BJP ઇચ્છે છે કે રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બને

નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને 2019ની લોકસભા ચૂંટણી માટે યુદ્ધની જેમ તૈયારીમાં લાગી જવા હાંકલ કરી હતી. અમિત શાહે કહ્યું કે, આગામી ચૂંટણી યુદ્ધ જેવી છે. જેમાં જીત માટે મહેનતમાં લાગી જવું જોઇએ. 2019ની ચૂંટણી વૈચારિક યુદ્ધની ચૂંટણી છે. બે વિચારધારાઓ સામસામે છે. 2019ની ચૂંટણી સદીઓ સુધી અસર છોડવાની છે. એટલા માટે હું માનું છું કે તેને જીતવી ખૂબ મહત્વપૂર્ણ છે. અમિત શાહે કહ્યું કે, અમે ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરનું વચન આપ્યું હતું. ભાજપ ઇચ્છે છે કે રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે જલદી સુનાવણી પુરી થાય પરંતુ કોગ્રેસ તેમાં અડચણ ઉભી કરી રહી છે. બંધારણીય રીતે રામ મંદિરનું નિર્માણ થાય. ભાજપના કાર્યકર્તાને આશ્વાસન આપુ છું કે અમે મંદિર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે અમિત શાહે કહ્યું કે, ગઇકાલ સુધી જે લોકો એકબીજા સામે જોવાનું પણ પસંદ નહોતા કરતા તે આજે ચૂંટણીના નામ પર એકસાથે આવી ગયા છે. અમિત શાહે સરકારના અનેક કામોનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે ગરીબો અને યુવાઓ માટે કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે ઉરીમાં જવાનો સાથે બર્બરતા બાદ વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય લીધો. જેનાથી દુનિયાને ભારતને જોવાનો અંદાજ બદલાઇ ગયો હતો. પાર્ટી અધ્યક્ષે કહ્યું કે, મોદી સરકારમાં ભ્રષ્ટાચાર પર લગામ લગાવ્યો છે. બેનામી સંપત્તિ કાયદો લાવવામાં આવ્યો. બ્લેકમનીને દેશમાં પાછી લાવવામાં આવી. વડાપ્રધાન મોદી કે તેમની સરકાર પર એક પણ દાગ નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
મમતા બેનર્જીનો રાજીનામાનો ઇનકાર: જાણો અગાઉ કયા મુખ્યમંત્રીઓએ ખુરશી છોડવાની ના પાડી હતી?
મમતા બેનર્જીનો રાજીનામાનો ઇનકાર: જાણો અગાઉ કયા મુખ્યમંત્રીઓએ ખુરશી છોડવાની ના પાડી હતી?
ચૂંટણી હાર્યા છતાં મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો શું? જાણો રાજ્યપાલ પાસે કઈ સત્તા છે
ચૂંટણી હાર્યા છતાં મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો શું? જાણો રાજ્યપાલ પાસે કઈ સત્તા છે
આવતીકાલનું હવામાનઃ 11 રાજ્યોમાં 70kmph પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ 11 રાજ્યોમાં 70kmph પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

GSEB SSC Result 2026 : આવતી કાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે, કઈ રીતે જોઇ શકાશે પરિણામ?
Saurashtra Unseasonal Rains : સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મેયર?
Hun To Bolish : હું તો બોલીશ : 'દેવા'વાળી ખુરશી
Hun To Bolish : હું તો બોલીશ : CMની સાહેબોને સલાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
SBI ગ્રાહકો સાવધાન! સતત 4 દિવસ બેંકનું કામકાજ બંધ રહેશે, હડતાળનું એલાન; જાણો કઈ તારીખે સેવાઓ ખોરવાશે
SBI ગ્રાહકો સાવધાન! સતત 4 દિવસ બેંકનું કામકાજ બંધ રહેશે, હડતાળનું એલાન; જાણો કઈ તારીખે સેવાઓ ખોરવાશે
IPL 2026: ચેન્નઈની દિલ્હી સામે 8 વિકેટે શાનદાર જીત, સંજુ સેમસન ઐતિહાસિક સદી ચૂક્યો
IPL 2026: ચેન્નઈની દિલ્હી સામે 8 વિકેટે શાનદાર જીત, સંજુ સેમસન ઐતિહાસિક સદી ચૂક્યો
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Embed widget