શોધખોળ કરો

BJPના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે કહ્યું- BJP ઇચ્છે છે કે રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બને

નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને 2019ની લોકસભા ચૂંટણી માટે યુદ્ધની જેમ તૈયારીમાં લાગી જવા હાંકલ કરી હતી. અમિત શાહે કહ્યું કે, આગામી ચૂંટણી યુદ્ધ જેવી છે. જેમાં જીત માટે મહેનતમાં લાગી જવું જોઇએ. 2019ની ચૂંટણી વૈચારિક યુદ્ધની ચૂંટણી છે. બે વિચારધારાઓ સામસામે છે. 2019ની ચૂંટણી સદીઓ સુધી અસર છોડવાની છે. એટલા માટે હું માનું છું કે તેને જીતવી ખૂબ મહત્વપૂર્ણ છે. અમિત શાહે કહ્યું કે, અમે ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરનું વચન આપ્યું હતું. ભાજપ ઇચ્છે છે કે રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે જલદી સુનાવણી પુરી થાય પરંતુ કોગ્રેસ તેમાં અડચણ ઉભી કરી રહી છે. બંધારણીય રીતે રામ મંદિરનું નિર્માણ થાય. ભાજપના કાર્યકર્તાને આશ્વાસન આપુ છું કે અમે મંદિર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે અમિત શાહે કહ્યું કે, ગઇકાલ સુધી જે લોકો એકબીજા સામે જોવાનું પણ પસંદ નહોતા કરતા તે આજે ચૂંટણીના નામ પર એકસાથે આવી ગયા છે. અમિત શાહે સરકારના અનેક કામોનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે ગરીબો અને યુવાઓ માટે કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે ઉરીમાં જવાનો સાથે બર્બરતા બાદ વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય લીધો. જેનાથી દુનિયાને ભારતને જોવાનો અંદાજ બદલાઇ ગયો હતો. પાર્ટી અધ્યક્ષે કહ્યું કે, મોદી સરકારમાં ભ્રષ્ટાચાર પર લગામ લગાવ્યો છે. બેનામી સંપત્તિ કાયદો લાવવામાં આવ્યો. બ્લેકમનીને દેશમાં પાછી લાવવામાં આવી. વડાપ્રધાન મોદી કે તેમની સરકાર પર એક પણ દાગ નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget