શોધખોળ કરો

POKને મુક્ત કરવા માટે સૈન્ય તૈયાર, ચિનાર કૉર્પ્સના કમાન્ડરે કહ્યુ- 'અમે ફક્ત સરકારના આદેશની રાહ જોઇ રહ્યા છીએ'

સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને સરકારના આદેશની રાહ જોઈ રહી છે

Indian Army On POK: સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને સરકારના આદેશની રાહ જોઈ રહી છે. આ માહિતી ખુદ ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલાએ આપી હતી. તેમણે મંગળવારે (1 ઓક્ટોબર) કહ્યું હતું કે ભારતીય સેના PoK પર રાજનાથ સિંહના સંકેત બાદ "કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર" છે. લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલાએ કહ્યું હતું કે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને અમે સરકારના આદેશ પર કોઈપણ કાર્યવાહી માટે તૈયાર છીએ.

રક્ષામંત્રી રાજનાથ સિંહે સંકેત આપ્યો હતો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે (31 ઓક્ટોબર) શ્રીનગરમાં 'શૌર્ય દિવસ' કાર્યક્રમમાં કહ્યું હતું કે, "અમે હમણાં જ ઉત્તર તરફ ચાલવાનું શરૂ કર્યું છે. અમારી યાત્રા ત્યારે પુરી થશે  જ્યારે 22 ફેબ્રુઆરી, 1994ના રોજ ભારતીય સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવશે પ્રસ્તાવને ગિલગિટ-બાલ્ટિસ્તાન પહોંચીને લાગુ કરીશું.

રક્ષા મંત્રીના નિવેદન પર કમાન્ડિંગ ઓફિસર શ્રીનગરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ કેન્દ્ર સરકાર આવો નિર્ણય લેશે, ત્યારે અમારી પાસે આદેશ આવશે અને આવી સ્થિતિમાં અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમારી પરંપરાગત શક્તિ ઉપરાંત, અમે અમારી જાતને આધુનિક રીતે પણ મજબૂત બનાવી રહ્યા છીએ, જેથી અમને આવી પરિસ્થિતિમાં આપણે પાછું વળીને જોવાની જરૂર નથી."

વર્તમાન પરિસ્થિતિ પર જનરલ ઔજલાએ શું કહ્યું?

તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં ભારતીય સેનાની ક્ષમતાઓ અપગ્રેડ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે અમારી તૈયારી ખૂબ જ સારા સ્તરે છે અને જ્યારે પણ તેને પ્રદર્શિત કરવાની જરૂર પડશે, ત્યારે તમને ખૂબ જ અલગ અસર જોવા મળશે. વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરતા જનરલ ઔજલાએ કહ્યું કે, "અત્યારે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ જ્યારે પણ તક મળે છે ઘૂસણખોરીના પ્રયાસો થાય છે, પરંતુ ભારતીય સેના આપણી સરહદની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ઓક્ટોબરમાં ત્રણ આતંકીઓનો ખાત્મો

યુદ્ધવિરામની જાહેરાત અને કલમ 370 નાબૂદ કર્યા પછીની સ્થિતિ અંગેના પ્રશ્નના જવાબમાં જનરલ ઔજલાએ કહ્યું, "ખીણમાં શાંતિ ફરીથી સ્થાપિત કરવાને  ધ્યાનમાં રાખીને તે ખૂબ જ સારું વર્ષ રહ્યું છે, જેમાં 32 વર્ષમાં સૌથી ઓછી ઘૂસણખોરી જોવા મળી છે. આ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં માત્ર આઠ આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી ત્રણને ઠાર મારવામાં આવ્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Embed widget