શોધખોળ કરો

'ભગવાન નથી PM નરેન્દ્ર મોદી', પડકાર આપતા બોલ્યા અરવિંદ કેજરીવાલ - 2 લોકોને જેલમાં નાખી દો તો...

Arvind Kejriwal in Delhi Vidhan Sabha: ભાષણ દરમિયાન આપ સંયોજકે પડકાર આપતા એમ પણ કહ્યું, "જો ભાજપના બે લોકોને જેલમાં નાખી દો તો તેમની પાર્ટી તૂટી જશે."

Arvind Kejriwal in Delhi Vidhan Sabha: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. ગુરુવાર (26 સપ્ટેમ્બર, 2024)ના રોજ દિલ્હી વિધાનસભામાં ભાષણ દરમિયાન તેમણે દાવો કર્યો કે PM મોદી ભગવાન નથી.

ભાષણ દરમિયાન આપ સંયોજકે પડકાર આપતા એમ પણ કહ્યું, "જો ભાજપના બે લોકોને જેલમાં નાખી દો તો તેમની પાર્ટી તૂટી જશે."

જુઓ, દિલ્હી વિધાનસભામાં CM અરવિંદ કેજરીવાલે શું કહ્યું:

'ભાજપનો એજન્ડા સરકારને અસ્થિર કરવાનો...'

કેજરીવાલે તેમના ભાષણમાં ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપનો મુખ્ય એજન્ડા તેમની સરકારને અસ્થિર કરવાનો હતો. કેજરીવાલે કહ્યું, "જો તમારી પાર્ટીના બે લોકોને જેલમાં નાખી દેવામાં આવે, તો પાર્ટી તૂટી જાય. અમારા નેતાઓને જેલમાં નાખ્યા પણ અમારી પાર્ટી તૂટી નહીં." તેમણે આગળ કહ્યું કે દિલ્હીમાં કટ્ટર ભાજપ સમર્થકો પણ એવું નથી કહેતા કે કેજરીવાલ બેઈમાન છે.

મોદી-શાહ પર કેજરીવાલનું નિશાન

કેજરીવાલે કહ્યું કે ભાજપ ઇચ્છતી હતી કે તેમના કાર્યો અવરોધાય, પરંતુ દિલ્હીવાસીઓનો વિશ્વાસ તેમને તૂટવા નહીં દે. તેમણે વૃદ્ધોની પેન્શન અને તીર્થયાત્રાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે વૃદ્ધોની પેન્શન રોકી દેવામાં આવી છે અને તીર્થયાત્રાઓ પણ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ તેઓ આ ફરીથી શરૂ કરશે.

કેજરીવાલે એમ પણ કહ્યું કે હવે દિલ્હીના ગ્રામીણ બાળકો બસ માર્શલની નોકરી નહીં કરી શકે, પરંતુ આ સમસ્યાના સમાધાન માટે પગલાં લેવામાં આવશે. કેજરીવાલે એવો દાવો પણ કર્યો કે દિલ્હીની જનતા છેલ્લા 27 વર્ષોથી ભાજપને મત આપતી નથી, અને ભાજપ તેમના નામનો ખોટો ઉપયોગ કરીને જનતા પાસેથી મત માંગવા માંગે છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે તેમની ગેરહાજરીમાં પણ રસ્તાઓની મરામત થઈ શકી નહીં. તેમણે કહ્યું, "જ્યારે હું મત માંગવા આવીશ, ત્યારે હું કહીશ કે કેજરીવાલ આવી ગયો છે, તમારા રસ્તાઓની મરામત કરશે."

આ પણ વાંચોઃ

Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલ 2-3 રૂપિયા સસ્તું થશે, જાણો શું છે અપડેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget