શોધખોળ કરો

'ભગવાન નથી PM નરેન્દ્ર મોદી', પડકાર આપતા બોલ્યા અરવિંદ કેજરીવાલ - 2 લોકોને જેલમાં નાખી દો તો...

Arvind Kejriwal in Delhi Vidhan Sabha: ભાષણ દરમિયાન આપ સંયોજકે પડકાર આપતા એમ પણ કહ્યું, "જો ભાજપના બે લોકોને જેલમાં નાખી દો તો તેમની પાર્ટી તૂટી જશે."

Arvind Kejriwal in Delhi Vidhan Sabha: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. ગુરુવાર (26 સપ્ટેમ્બર, 2024)ના રોજ દિલ્હી વિધાનસભામાં ભાષણ દરમિયાન તેમણે દાવો કર્યો કે PM મોદી ભગવાન નથી.

ભાષણ દરમિયાન આપ સંયોજકે પડકાર આપતા એમ પણ કહ્યું, "જો ભાજપના બે લોકોને જેલમાં નાખી દો તો તેમની પાર્ટી તૂટી જશે."

જુઓ, દિલ્હી વિધાનસભામાં CM અરવિંદ કેજરીવાલે શું કહ્યું:

'ભાજપનો એજન્ડા સરકારને અસ્થિર કરવાનો...'

કેજરીવાલે તેમના ભાષણમાં ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપનો મુખ્ય એજન્ડા તેમની સરકારને અસ્થિર કરવાનો હતો. કેજરીવાલે કહ્યું, "જો તમારી પાર્ટીના બે લોકોને જેલમાં નાખી દેવામાં આવે, તો પાર્ટી તૂટી જાય. અમારા નેતાઓને જેલમાં નાખ્યા પણ અમારી પાર્ટી તૂટી નહીં." તેમણે આગળ કહ્યું કે દિલ્હીમાં કટ્ટર ભાજપ સમર્થકો પણ એવું નથી કહેતા કે કેજરીવાલ બેઈમાન છે.

મોદી-શાહ પર કેજરીવાલનું નિશાન

કેજરીવાલે કહ્યું કે ભાજપ ઇચ્છતી હતી કે તેમના કાર્યો અવરોધાય, પરંતુ દિલ્હીવાસીઓનો વિશ્વાસ તેમને તૂટવા નહીં દે. તેમણે વૃદ્ધોની પેન્શન અને તીર્થયાત્રાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે વૃદ્ધોની પેન્શન રોકી દેવામાં આવી છે અને તીર્થયાત્રાઓ પણ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ તેઓ આ ફરીથી શરૂ કરશે.

કેજરીવાલે એમ પણ કહ્યું કે હવે દિલ્હીના ગ્રામીણ બાળકો બસ માર્શલની નોકરી નહીં કરી શકે, પરંતુ આ સમસ્યાના સમાધાન માટે પગલાં લેવામાં આવશે. કેજરીવાલે એવો દાવો પણ કર્યો કે દિલ્હીની જનતા છેલ્લા 27 વર્ષોથી ભાજપને મત આપતી નથી, અને ભાજપ તેમના નામનો ખોટો ઉપયોગ કરીને જનતા પાસેથી મત માંગવા માંગે છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે તેમની ગેરહાજરીમાં પણ રસ્તાઓની મરામત થઈ શકી નહીં. તેમણે કહ્યું, "જ્યારે હું મત માંગવા આવીશ, ત્યારે હું કહીશ કે કેજરીવાલ આવી ગયો છે, તમારા રસ્તાઓની મરામત કરશે."

આ પણ વાંચોઃ

Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલ 2-3 રૂપિયા સસ્તું થશે, જાણો શું છે અપડેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કર્તવ્યનિષ્ઠાનું અજવાળુંHun To Bolish | હું તો બોલીશ | દવાનો બોગસ ડોઝSurat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહીBhavnagar Rains Update | ભાવનગરમાં ધોધમાર વરસાદથી શહેર થયું જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Minimum Wage Rate Hike: તહેવારો પર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબર, સરકારે લઘુતમ વેતન વધાર્યું
Minimum Wage Rate Hike: તહેવારો પર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબર, સરકારે લઘુતમ વેતન વધાર્યું
Gold Price: પ્રથમ વખત સોનાનો ભાવ 78,000 રૂપિયાની સપાટી વટાવી ગયો, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
Gold Price: પ્રથમ વખત સોનાનો ભાવ 78,000 રૂપિયાની સપાટી વટાવી ગયો, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
Supercomputer: PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર દેશને કર્યા સમર્પિત,તેની વિશેષતા જાણીને ચોંકી જશો
Supercomputer: PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર દેશને કર્યા સમર્પિત,તેની વિશેષતા જાણીને ચોંકી જશો
બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી
બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી
Embed widget