શોધખોળ કરો

'ભગવાન નથી PM નરેન્દ્ર મોદી', પડકાર આપતા બોલ્યા અરવિંદ કેજરીવાલ - 2 લોકોને જેલમાં નાખી દો તો...

Arvind Kejriwal in Delhi Vidhan Sabha: ભાષણ દરમિયાન આપ સંયોજકે પડકાર આપતા એમ પણ કહ્યું, "જો ભાજપના બે લોકોને જેલમાં નાખી દો તો તેમની પાર્ટી તૂટી જશે."

Arvind Kejriwal in Delhi Vidhan Sabha: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. ગુરુવાર (26 સપ્ટેમ્બર, 2024)ના રોજ દિલ્હી વિધાનસભામાં ભાષણ દરમિયાન તેમણે દાવો કર્યો કે PM મોદી ભગવાન નથી.

ભાષણ દરમિયાન આપ સંયોજકે પડકાર આપતા એમ પણ કહ્યું, "જો ભાજપના બે લોકોને જેલમાં નાખી દો તો તેમની પાર્ટી તૂટી જશે."

જુઓ, દિલ્હી વિધાનસભામાં CM અરવિંદ કેજરીવાલે શું કહ્યું:

'ભાજપનો એજન્ડા સરકારને અસ્થિર કરવાનો...'

કેજરીવાલે તેમના ભાષણમાં ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપનો મુખ્ય એજન્ડા તેમની સરકારને અસ્થિર કરવાનો હતો. કેજરીવાલે કહ્યું, "જો તમારી પાર્ટીના બે લોકોને જેલમાં નાખી દેવામાં આવે, તો પાર્ટી તૂટી જાય. અમારા નેતાઓને જેલમાં નાખ્યા પણ અમારી પાર્ટી તૂટી નહીં." તેમણે આગળ કહ્યું કે દિલ્હીમાં કટ્ટર ભાજપ સમર્થકો પણ એવું નથી કહેતા કે કેજરીવાલ બેઈમાન છે.

મોદી-શાહ પર કેજરીવાલનું નિશાન

કેજરીવાલે કહ્યું કે ભાજપ ઇચ્છતી હતી કે તેમના કાર્યો અવરોધાય, પરંતુ દિલ્હીવાસીઓનો વિશ્વાસ તેમને તૂટવા નહીં દે. તેમણે વૃદ્ધોની પેન્શન અને તીર્થયાત્રાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે વૃદ્ધોની પેન્શન રોકી દેવામાં આવી છે અને તીર્થયાત્રાઓ પણ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ તેઓ આ ફરીથી શરૂ કરશે.

કેજરીવાલે એમ પણ કહ્યું કે હવે દિલ્હીના ગ્રામીણ બાળકો બસ માર્શલની નોકરી નહીં કરી શકે, પરંતુ આ સમસ્યાના સમાધાન માટે પગલાં લેવામાં આવશે. કેજરીવાલે એવો દાવો પણ કર્યો કે દિલ્હીની જનતા છેલ્લા 27 વર્ષોથી ભાજપને મત આપતી નથી, અને ભાજપ તેમના નામનો ખોટો ઉપયોગ કરીને જનતા પાસેથી મત માંગવા માંગે છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે તેમની ગેરહાજરીમાં પણ રસ્તાઓની મરામત થઈ શકી નહીં. તેમણે કહ્યું, "જ્યારે હું મત માંગવા આવીશ, ત્યારે હું કહીશ કે કેજરીવાલ આવી ગયો છે, તમારા રસ્તાઓની મરામત કરશે."

આ પણ વાંચોઃ

Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલ 2-3 રૂપિયા સસ્તું થશે, જાણો શું છે અપડેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં 'એનાલોગ' પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, હોટલ-રેસ્ટોરન્ટને ચેતવણી, વાપરશો તો ભારે દંડ
મહારાષ્ટ્રમાં 'એનાલોગ' પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, હોટલ-રેસ્ટોરન્ટને ચેતવણી, વાપરશો તો ભારે દંડ
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
Embed widget