શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'ભગવાન નથી PM નરેન્દ્ર મોદી', પડકાર આપતા બોલ્યા અરવિંદ કેજરીવાલ - 2 લોકોને જેલમાં નાખી દો તો...
Arvind Kejriwal in Delhi Vidhan Sabha: ભાષણ દરમિયાન આપ સંયોજકે પડકાર આપતા એમ પણ કહ્યું, "જો ભાજપના બે લોકોને જેલમાં નાખી દો તો તેમની પાર્ટી તૂટી જશે."
!['ભગવાન નથી PM નરેન્દ્ર મોદી', પડકાર આપતા બોલ્યા અરવિંદ કેજરીવાલ - 2 લોકોને જેલમાં નાખી દો તો... arvind kejriwal claims bjp not bhagwan pm modi delhi vidhan sabha 'ભગવાન નથી PM નરેન્દ્ર મોદી', પડકાર આપતા બોલ્યા અરવિંદ કેજરીવાલ - 2 લોકોને જેલમાં નાખી દો તો...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/26/a6ab6688327e63c674ff0e43a50681dc1727347177701947_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અરવિંદ કેજરીવાલ (ફાઈલ ફોટો)
Source : PTI
Arvind Kejriwal in Delhi Vidhan Sabha: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. ગુરુવાર (26 સપ્ટેમ્બર, 2024)ના રોજ દિલ્હી વિધાનસભામાં ભાષણ દરમિયાન તેમણે દાવો કર્યો કે PM મોદી ભગવાન નથી.
ભાષણ દરમિયાન આપ સંયોજકે પડકાર આપતા એમ પણ કહ્યું, "જો ભાજપના બે લોકોને જેલમાં નાખી દો તો તેમની પાર્ટી તૂટી જશે."
જુઓ, દિલ્હી વિધાનસભામાં CM અરવિંદ કેજરીવાલે શું કહ્યું:
.@ArvindKejriwal Addressing the Delhi Legislative Assembly l LIVE https://t.co/QUlBFtuaif
— AAP (@AamAadmiParty) September 26, 2024
'ભાજપનો એજન્ડા સરકારને અસ્થિર કરવાનો...'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)