શોધખોળ કરો

આ આયુર્વેદિક દવા લેવાથી કોરોનાના દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ તરત વધી જાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું?

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આવી જ એક કોરોનાના ઉપાય હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. શું છે સત્ય જાણો

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આવી જ એક કોરોનાના ઉપાય હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. શું છે સત્ય જાણો

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આવી જ એક કોરોનાના ઉપાય હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. શું છે દાવો જાણીએ..

શું આયુર્વૈદ દવાથી વધે છે ઓક્સિજન લેવલ?

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોરદાર રીતે વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ નામની દવા ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,1-1 ગોળી દિવસમાં ત્રણ વખત આપવાથી ઓક્સિજન લેવલ તરત જ મેન્ટેઇન કરી શકાય છે. જે હંમેશા બની રહેશે.આ એક આયુર્વૈદિક દવા છે.

આ આયુર્વેદિક દવા લેવાથી કોરોનાના દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ તરત વધી જાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું?

આયુર્વૈદ દવા ઓક્સિજન લેવલ મેઇન્ટેન કરવામાં કારગર છે?

સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટની પ્રેસ ઇન્ફર્મેશન ઓફ ઇન્ડિયાની ફેક ચેક ટીમે તપાસ કરી. આ વાયરસ પોસ્ટ મામલે તપાસ કરતા ફેકચેક ટીમને જાણવા મળ્યું કે, કોરોનામાં ઓક્સિજન લેવલને મેન્ટેઇન કરવામાં આયુર્વૈદિક દવા ત્રિલોક્ય ચિંતામણી કારગર છે, તેનું હજું સુધી કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી મળ્યુ. ટૂંકમાં ફેક ચેક ટીમે આ દાવાને ખોટો સાબિત કર્યો છે. આ પોસ્ટની વાયરલ ખબર ભ્રામક હોવાનું સામે આવ્યું છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Embed widget