શોધખોળ કરો

આ આયુર્વેદિક દવા લેવાથી કોરોનાના દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ તરત વધી જાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું?

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આવી જ એક કોરોનાના ઉપાય હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. શું છે સત્ય જાણો

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આવી જ એક કોરોનાના ઉપાય હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. શું છે સત્ય જાણો

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આવી જ એક કોરોનાના ઉપાય હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. શું છે દાવો જાણીએ..

શું આયુર્વૈદ દવાથી વધે છે ઓક્સિજન લેવલ?

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોરદાર રીતે વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુર્વૈદિક ત્રિલોક્ય ચિંતામણી રસ નામની દવા ઓક્સિજન લેવલ વધારવામાં કારગર છે. પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,1-1 ગોળી દિવસમાં ત્રણ વખત આપવાથી ઓક્સિજન લેવલ તરત જ મેન્ટેઇન કરી શકાય છે. જે હંમેશા બની રહેશે.આ એક આયુર્વૈદિક દવા છે.

આ આયુર્વેદિક દવા લેવાથી કોરોનાના દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ તરત વધી જાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું?

આયુર્વૈદ દવા ઓક્સિજન લેવલ મેઇન્ટેન કરવામાં કારગર છે?

સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટની પ્રેસ ઇન્ફર્મેશન ઓફ ઇન્ડિયાની ફેક ચેક ટીમે તપાસ કરી. આ વાયરસ પોસ્ટ મામલે તપાસ કરતા ફેકચેક ટીમને જાણવા મળ્યું કે, કોરોનામાં ઓક્સિજન લેવલને મેન્ટેઇન કરવામાં આયુર્વૈદિક દવા ત્રિલોક્ય ચિંતામણી કારગર છે, તેનું હજું સુધી કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી મળ્યુ. ટૂંકમાં ફેક ચેક ટીમે આ દાવાને ખોટો સાબિત કર્યો છે. આ પોસ્ટની વાયરલ ખબર ભ્રામક હોવાનું સામે આવ્યું છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget