શોધખોળ કરો

બાઈક પર બહાર નીકળતા પહેલા થઈ જાવ સાવધાન, મોદી સરકારે બનાવ્યા નવા આકરા નિયમો?

આઇઆરએડી એપને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જરૂરિયાત અનુસાર વિકસિત કરવામાં આવશે અને જરૂરિયાત હોવા પર તેમાં ફેરફાર કરવામાં આવશે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મોટરસાઇકલ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે અનુસાર બાઇકના બંન્ને તરફ ડ્રાઇવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ હોવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ વાહનની પાછળ બેસનારા લોકોની સુરક્ષા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. તે સિવાય બાઇકના પાછળ બેસનારાઓ માટે બંન્ને તરફ ફૂટ્રેજને પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ગાઇડલાઇન અનુસાર બાઇકના પાછળના પૈડાની ડાબી તરફ ઓછામાં ઓછું અડધો ભાગ સુરક્ષિત રીતે કવર હોવો જોઇએ. જેનાથી વાહનની પાછળ બેસનારના કપડા પૈડામાં ફસાવવાનો ખતરો ઓછો થઇ જશે. પરિવહન મંત્રાલયે બાઇકમાં ઓછા વજનના કન્ટેનર લગાવવા માટે પણ ગાઇડલાઇન જાહેર કરી છે. તે અનુસાર કન્ટેનરની લંબાઇ 550 મિમી, પહોળાઇ 510 મિમિ, અને ઉંચાઇ 500 મિમીથી વધુ ન હોવી જોઇએ. જો કન્ટેનરને પાછળની સવારીના સ્થાન પર લગાવવામાં આવે છે તો બીજો વ્યક્તિ તે બાઇક પર બેસી નહીં શકે. બીજી તરફ સરકારે દેશભરમાં એકીકૃત સડક દુર્ઘટના ડેટાબેસ પરિયોજના તથા તેના સંબંધિત એપ બનાવવાની તૈયારીમાં છે. જેનાથી દુર્ઘટનાના આંકડાઓ તરત એકઠા કરવામાં મદદ મળશે. પરિવહન મંત્રાલયે કહ્યુ કે, તેમણે કર્ણાકટ અને ઉત્તર પ્રદેશના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં અધિકારીઓને આઇઆરએડી એપની ટ્રેનિંગ માટે કાર્યક્રમ આયોજીત કર્યો છે. હવે સૂચનોના આધાર પર આ એપમાં રાજ્ય સાથે સંબંધિત પરિવર્તન કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે, આઇઆરએડી એપને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જરૂરિયાત અનુસાર વિકસિત કરવામાં આવશે અને જરૂરિયાત હોવા પર તેમાં ફેરફાર કરવામાં આવશે. હાલમાં આઇઆરએડી એપ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપબલ્ધ છે અને જલદી તે આઇઓએસ જેવા અન્ય પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ રહેશે. પરિવહન મંત્રાલયે કહ્યું કે, આઇઆરએડીને જલદી આખા દેશમાં લાગુ કરાશે. પ્રથમ તબક્કામાં આ યોજના છ રાજ્યોમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget