શોધખોળ કરો

બિહારમાં કોની બનશે સરકાર ? જાણો ટાઇમ્સ નાઉ અને સી-વોટર્સના સર્વેમાં કોણ છે આગળ....

સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, આ ચૂંટણીમાં તેમના માટે સૌથી મહત્વનો મુદ્દો કયો છે લગભગ 49 ટકા લોકોએ કહ્યું હતું કે, તેમના માટે સૌથી મોટો મુદ્દો નોકરી છે.

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. તમામ પાર્ટીઓ જીત માટે જોર લગાવી રહ્યા છે. ત્યારે ચૂંટણી માટે કરવામાં આવેલ એક સર્વિસમાં રાજ્યમાં ફરી નીતીશ કુમારની સરકાર બનતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સર્વે અનુસાર ફરીથી એનડીએની સરકાર આવે તેવી શક્યતા છે. સર્વે અનુસાર બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકમાંથી 160 બેઠક પર એનડીએ જીતે તેવી શક્યતા છે. સર્વેમાં મહાગઠબંધનને ફરી નિરાશા હાથ લાગે તેવી શક્યતા છે. ટાઈમ્સ નાઉના અને સી વોટર દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધનને 76 બેઠકો મળે તેવી શક્યતાઓ છે. જેમાં અન્યને 7 બેઠકો અને એલજેપીને 5 બેઠકો મળી શકે છે. જ્યારે એનડીએની વાત કરીએ તો એનડીએને ફાળે આવનારી 160 બેઠકોમાંથી ભાજપને 85, જેડીયુને 70 અને હમ અને વીઆઈપીને 5 બેઠકો મળે તેવી શક્યતાઓ છે. જ્યારે મહાબઠબંધનમાં આરજેડીને 56, કોંગ્રેસને 15 અને લેફ્ટને 5 બેઠક મળે તેવી શક્યતા છે. સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, આ ચૂંટણીમાં તેમના માટે સૌથી મહત્વનો મુદ્દો કયો છે લગભગ 49 ટકા લોકોએ કહ્યું હતું કે, તેમના માટે સૌથી મોટો મુદ્દો નોકરી છે. જ્યારે સર્વેમાં ભાગ લેનારાઓમાંથી 12.9 ટકા લોકોએ વીજળી, પાણી અને રસ્તાઓને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો. 8.7 ટકા લોકોએ ભ્રષ્ટાચારને મુદ્દો ગણાવ્યો તો 7.1 ટકાએ મહિલાઓની સુરક્ષા અને 6.7 ટકા લોકેએ શિક્ષણને મોટો મુદ્દો ગણાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget