શોધખોળ કરો

Biparjoy : બિપરજોય આટલુ ખતરનાક કેમ? 1982 બાદ નથી આવ્યું આવુ ભયાનક સમુદ્રી વાવાઝોડું

આખરે આ ચક્રવાત આટલુ શક્તિશાળી કેમ, ક્યારે અને કઈ સ્થિતિમાં બન્યું તેની વિગતવાર સમજણ અહીં જણાવવા જઈ રહ્યાં છીએ.

Why Cyclone Biperjoy is so Dangerous?: અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન 'બિપરજોય'એ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. તે હાલમાં 165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. પરંતુ જ્યારે તે ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ જખાઉ કિનારે અથડાશે ત્યારે તેની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની હશે. 

આ ચક્રવાતના કારણે ગુજરાતમાં ભારે તબાહી સર્જાવાની સંભાવના છે. હાલમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી છે. પરંતુ આખરે આ ચક્રવાત આટલુ શક્તિશાળી કેમ, ક્યારે અને કઈ સ્થિતિમાં બન્યું તેની વિગતવાર સમજણ અહીં જણાવવા જઈ રહ્યાં છીએ. 

'બિપરજોય' દ્વારકાથી દૂર ગયું પણ... 

હવે નવી અપડેટ એ છે કે વાવાઝોડાની ગતિ થોડી બદલાઈ ગઈ છે અને હવે તે દ્વારકાથી દૂર ગયું છે. જેના કારણે હવે એવી ધારણા છે કે તે દ્વારકાને ઓછું નુકસાન કરશે.

આટલું ભયંકર તોફાન 31 વર્ષમાં આવ્યું નથી

નોંધનીય છે કે, અરબી સમુદ્રમાં આવેલું તોફાન 'બિપરજોય' આ વર્ષનું પ્રથમ અરબી ચક્રવાત છે. જે ખૂબ જ શક્તિશાળી બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, આટલું ગંભીર ચક્રવાત છેલ્લા 31 વર્ષમાં ક્યારેય નથી આવ્યું.

નબળા પડ્યા પછી પણ ખતરનાક બન્યું

ખાસ વાત એ છે કે, શરૂઆતમાં આ વાવાઝોડું નબળું પડ્યું હતું પરંતુ ત્યારપછી તેણે ફરી એકવાર જોર પકડ્યું છે. જાહેર છે કે, 1982 પછી દરિયામાં એવું કોઈ વાવાઝોડું સમુદ્રમાં આવ્યું નથી કે જે આટલા લાંબા સમય સુધી અરબી સમુદ્રમાં બની રહ્યું હોય અને તેમ છતાંયે એટલું શક્તિશાળી બન્યું હોય.

વાવાઝોડાએ દરિયામાં બે તબક્કા પૂરા કર્યા

નોંધપાત્ર રીતે, આ ચક્રવાતની ચેતવણી 6 જૂનથી પ્રથમ વખત જારી કરવામાં આવી હતી અને તેની અસર 16 જૂન સુધી રહેવાની સંભાવના છે. તે અધવચ્ચે જરા નબળું પણ પડ્યું હતું. 'બિપરજોય'ની ઝડપ 6-7 જૂનના રોજ 55 કિમી પ્રતિ કલાક હતી. આ તેનો પહેલો તબક્કો હતો. જ્યારે તેનો બીજો તબક્કો 9-10 જૂનની વચ્ચે હતો જ્યારે તેની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની આસપાસ પહોંચી હતી. હવે તે 165 કિમી પ્રતિ કલાકની ઝડપે ભયાનક બનીને આગળ વધી રહ્યું છે

દરિયામાં 9 દિવસથી છે તોફાન

9 દિવસથી સુધી તે સમુદ્રમાં રહીને પુરી તીવ્રતા સાથે મોટું બન્યું અને હવે તે ખૂબ જ શક્તિશાળી બની ગયું છે. તેના કારણે ભારે વિનાશ સર્જાવાની આશંકા છે.

વાવાઝોડું દક્ષિણપશ્ચિમ જાખાઉ તરફ આગળ વધ્યું

તાજેતરની સ્થિતિ વિશે વાત કરીએ તો હવે ચક્રવાત દક્ષિણ-પશ્ચિમ જાખાઉ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે અને તે હાલમાં કરાચીથી 380 કિમી દક્ષિણમાં સ્થિત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget