શોધખોળ કરો

આઠ મહિનામાં માયાવતીએ ત્રીજી વખત લોકસભામાં BSPના નેતા બદલ્યા

આઠ મહિનામાં બસપા સુપ્રીમો માયાવતીએ ત્રીજી વખત લોકસભામાં પોતાના નેતા બદલ્યા છે.

લખનઉ: આઠ મહિનામાં બસપા સુપ્રીમો માયાવતીએ ત્રીજી વખત લોકસભામાં પોતાના નેતા બદલ્યા છે. હવે રિતેશ પાંડે લોકસભામાં બસપાના સંસદીય દળના નેતા હશે. તેઓ અંબેડકર નગરથી સાંસદ છે. અત્યાર સુધી આ જવાબદારી દાનિશ અલી સંભાળી રહ્યા હતા. અમરોહાના લોકસભા સાંસદ દાનિશ અલીના કેટલાક નિવેદનોના કારણે માયાવતી તેનાથી નારાજ હતા. અંતે તેમને આ પદ ગુમાવવું પડ્યું છે. દાનિશ અલી પહેલા શ્યામ સિંહ યાદવ લોકસભામાં સંસદીય દળના નેતા હતા. પરંતુ થોડા મહિનાઓમાં જ માયાવતીની ગુડબુકમાંથી તેઓ બહાર થઈ ગયા હતા. મુસ્લિમ મતદારોને રિઝવવા માટે બસપા સુપ્રીમોએ દાનિશને આ જવાબદારી સોંપી હતી. તેઓ પાર્ટીના સીનિયર લીડર સતીશ ચંદ્ર મિશ્રના નજીકના માનવામાં આવે છે. બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. તેમણે દાનિશ અલીને હટાવીને રિતેશ પાંડેને લોકસભામાં નેતા બનાવવાનું કારણ પણ જણાવ્યું હતું. માયાવતીએ કહ્યું પાર્ટીના ઉત્તરપ્રદેશ અધ્યક્ષ અને લોકસભામાં નેતા એક જ સમાજના હતા. એટલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે મુનકાદ અલી બસપા પ્રદેશ અધ્યક્ષ છે. માયાવતીનું કહેવું છે કે સામાજિક સમીકરણો ઠીક કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ પાર્ટીના એક સાંસદે કહ્યું આ ફક્ત એક બાનુ છે. 38 વર્ષના રિતેશ પાંડે પ્રથમ વખત સાંસદ બન્યા છે આ પહેલા તેઓ ધારાસભ્ય હતા. 2017માં અંબેડકરનગરના જલાલપુરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. રિતેશના પિતા રાકેશ પાંડે પણ અંબેડકરનગરથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ પોતાના વિસ્તારમાં બાહુબલી નેતા તરીકે જાણીતા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget