શોધખોળ કરો

આ કારણે કેટલીક વ્યક્તિને નથી મળતી સફળતા, આ 4 સ્ટેપને અનુસરવાથી અચૂક મળે છે સિદ્ધિ, જાણો સક્સેસ મંત્ર

Chanakya Niti:ચાણક્યની માનીએ તો વ્યક્તિ જ્યારે ખોટી આદતોને જીવનમાં પ્રવેશવા દે છે. તો તે તેના લક્ષ્યથી ભટકી જાય છે. અથવા તો તેમને એ સફળતા પ્રાપ્ત નથી થતી. જેના માટે તેમણે સપના જોયા હોય,. સફળતા માટે વ્યક્તિએ ખોટી આદતોથી દૂર રહેવું જોઇએ. જો આપ કોઇ મોટું લક્ષ્ય લઇને આગળ જઇ રહ્યાં હો તો બહુ ઝડપથી આ ખોટી આદતોને દૂર કરી દેવી જોઇએ. જીવનમાં શિસ્ત., સમય પાલન સહિતની કેટલીક આદતો દૂર કરવી જોઇ

Chanakya Niti:ચાણક્યની માનીએ તો વ્યક્તિ જ્યારે ખોટી આદતોને જીવનમાં પ્રવેશવા દે છે. તો તે તેના લક્ષ્યથી ભટકી જાય છે. અથવા તો તેમને એ સફળતા પ્રાપ્ત નથી થતી. જેના માટે તેમણે સપના જોયા હોય,. સફળતા માટે વ્યક્તિએ ખોટી આદતોથી દૂર રહેવું જોઇએ. જો આપ કોઇ મોટું લક્ષ્ય લઇને આગળ જઇ રહ્યાં હો તો બહુ ઝડપથી આ ખોટી આદતોને દૂર કરી દેવી જોઇએ. જીવનમાં શિસ્ત., સમય પાલન સહિતની કેટલીક આદતો દૂર કરવી જોઇએ. 


ચાણક્ય નિતી:  દરેક વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક  વ્યક્તિ તેમના સ્તરે દરેક શક્ય પરિશ્રમ કરે છે અને પ્રયાસ પણ કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઇ વ્યક્તિ તે સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો., જેની તેને કલ્પના હતી. 

ચાણક્ય નિતી કહે છે કે, વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ. વ્યક્તિએ ખોટી આદતોથી હંમેશા દૂર રહેવું જોઇએ. આવો જાણીએ  કઇ આદતોની જીવનમાંથી દૂર કરવાથી સફળતા મળે છે.

ગલત સંગતથી દૂર રહો
ચાણક્ય નિતી અનુસાર વ્યક્તિએ તેની સંગતને લઇને હંમેશા ગંભીર રહેવું જોઇએ. ગલત સંગત પ્રગતિમાં બાધક બને છે. જે આ વાતને સમય રહેતા સમજી જાય છે. તે પ્રગતિ કરી શકે છે. 

પરિશ્રમથી દૂર ન ભાગો
ચાણક્ય કહે છે કે, પરિશ્રમમાં જ જીવનનું લક્ષ્ય છુપાયેલું છે. જે વ્યક્તિ ખાસ તો યુવાવસ્થામાં પરિશ્રમ નથી કરતો, તે વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરતી શકતો. તેથી વ્યક્તિએ ક્યારેય પરિશ્રમ ન કરવો જોઇએ. 

અધીરા ન બનવું
સફળતા માટેની બીજી શરત એ પણ છે કે, ધીરજ બનાવી રાાખવી. સફળતા માટે અધીરા ન બનવું અને ઉતાવળમાં કોઇ એવી ભૂલ ન કરવી જે સફળતા માટે બાાધક બને માટે ધેર્ય રાખવું જરૂરી છે. 

દરેક કાર્યને સમયસર કરો
જે લોકો સમયની કિંમત નથી કરતા. તેને સફળતા ક્યારેય હાંસિલ નથી થતી. સમય જ જિંદગી છે. જે સમયનો વેડફાટ કરે છે. તે આગળ જઇને પસ્તાય છે. જીવનમાં શિસ્તને ઉતારવાથી સમયસર દરેક કાર્ય થાય છે. સમયરસ દરેક કાર્ય પૂર્ણ કરવા પણ સફળતા માટેનું એક મહત્વનું સોપાન છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget