શોધખોળ કરો

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

Narayanpur Encounter: છત્તીસગઢના નારાયણપુરમાં પોલીસને નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી છે. અત્યાર સુધીમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા છે. મોટી સંખ્યામાં સ્વચાલિત હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Chhattisgarh Encounter: છત્તીસગઢના બસ્તર વિભાગમાં નક્સલવાદીઓ વિરુદ્ધ જવાનોનું એન્ટી નક્સલ ઓપરેશન સતત ચાલુ છે. આ અભિયાન અંતર્ગત શુક્રવારે નારાયણપુર અને બીજાપુર પોલીસને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. જવાનોએ નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

ઘટનાસ્થળેથી જવાનોએ ઓટોમેટિક હથિયારો AK 47, SLR જેવા હથિયારો અને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે. આ એન્કાઉન્ટરમાં કોઈ જવાનના મૃત્યુની માહિતી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ બળ, DRG અને અર્ધલશ્કરી દળોએ સંયુક્ત ઓપરેશન ચલાવીને નક્સલવાદીઓના ઠેકાણે દરોડો પાડીને 30 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મારી નખાયેલા નક્સલવાદીઓના મૃતદેહો લઈને શનિવારે જવાનો નારાયણપુર મુખ્યમથકે પહોંચશે, જ્યાં મૃત નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવશે. છેલ્લા 8 મહિનામાં અત્યાર સુધી અલગ અલગ એન્કાઉન્ટરમાં 165 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સીમા પર નક્સલવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષાદળના જવાનોને નક્સલ વિરોધી અભિયાન માટે રવાના કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા છે, આ સંખ્યા વધી શકે છે. ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં ઓટોમેટિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર ચાલુ છે. બંને તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં ઓટોમેટીક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. દંતેવાડા SP ગૌરવ રાયે આની પુષ્ટિ કરી છે. મારી નખાયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે.

તેમણે જણાવ્યું કે બપોરે લગભગ એક વાગ્યે જ્યારે સુરક્ષાદળો નક્સલવાદીઓની હાજરીની માહિતી વાળી જગ્યાએ પહોંચ્યા ત્યારે તેમણે (નક્સલવાદીઓએ) ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટના બાદ સુરક્ષાદળના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. તેમણે જણાવ્યું કે નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના સંયુક્ત દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. વિસ્તારમાં અવારનવાર ગોળીબાર થઈ રહ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બધા જવાનોના સુરક્ષિત હોવાની માહિતી મળી છે. આ સંબંધમાં વધુ માહિતી લેવામાં આવી રહી છે. સુરક્ષાદળોએ ગુરુવારે બસ્તર ક્ષેત્રના સુકમા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન નક્સલવાદીઓના કામચલાઉ શિબિરને નષ્ટ કરી દીધું હતું અને મોટી માત્રામાં વિસ્ફોટક અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

આ પણ વાંચોઃ

ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધGold Price | સોનાના ભાવમાં સતત વધારો, આજે અમદાવાદમાં કેટલે પહોંચ્યો ભાવ?Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
Embed widget