શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
તેલંગાનાઃ CM ચંદ્રશેખર રાવે 7 મે સુધી વધાર્યું લોકડાઉન, ઓનલાઈન ફૂડ ડિલીવરી પર પણ પ્રતિબંધ
મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની જાહેરાત અનુસાર રાજ્યમાં ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલીવરી સર્વિસીસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
![તેલંગાનાઃ CM ચંદ્રશેખર રાવે 7 મે સુધી વધાર્યું લોકડાઉન, ઓનલાઈન ફૂડ ડિલીવરી પર પણ પ્રતિબંધ cm k chandrashekar rao extends lockdown in telangana till may 7 તેલંગાનાઃ CM ચંદ્રશેખર રાવે 7 મે સુધી વધાર્યું લોકડાઉન, ઓનલાઈન ફૂડ ડિલીવરી પર પણ પ્રતિબંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/20130539/lockdown.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પીએમ મોદીએ દેશવ્યાપી લોકડાઉન ભલે 3 મે સુધી વધાર્યું હોય પરંતુ તેલંગાનામાં મુખ્યમંત્રી કેસીઆરે રાજ્યમાં લોકડાઉનને 7 મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. તેલંગાનામાં 8 મેથી લોકડાઉન ખોલવામાં આવશે જ્યારે દેશના બાકીના ભાગમાં કેન્દ્રના આદેશ અનુસાર 3 મે સુધી જ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની જાહેરાત અનુસાર રાજ્યમાં ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલીવરી સર્વિસીસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કહેવાઈ રહ્યું ચે કે, સીએમ ચંત્રશેખરે આ નિર્ણય દિલ્હીમાં એક ડિલીવરી બોયના સંક્રમિત મળી આવ્યા બાદ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સોમવારે રાજ્યમાં ફૂડ ડિલીવરી એપનાં સંચાલનને મંજૂરી નહીં હોય.
રાજ્યમાં 858 કોરોના સંક્રમિત
તેલંગાનામાં COVID-19ના 858 કેસ છે, જેમાંથી 186 દર્દી ઠીક થઈ ગયા છે અને 21 લોકોના મોત થયા છે. આ વાતની જાણકારી પણ રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે આપી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)