શોધખોળ કરો

મમતા બેનરજીની સુરક્ષાના મામલે સંસદમાં હોબાળો, સરકારે આપ્યા તપાસના આદેશ

નવી દિલ્લી: કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીની સુરક્ષાને લઈને સંસદમાં હંગામો કર્યો હતો. કોલકાતા સ્થિત એનએસબીસીઆઈ હવાઈમથક પર બુધવારે રાત્રે એરલાઈન્સ કંપનીનું એક વિમાન વધારે સમય સુધી શહેરના આકાશમાં ફરતું રહ્યુ હતું, જેમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સવાર હતા. જેના પર તૃણમુલ કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે આ પાર્ટી અધ્યક્ષ મમતા બેનરજીને મારવા માટેનું ષડયંત્ર હતું. જ્યારે લોકસભામાં ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂએ જણાવ્યું કે ડીજીસીએના ત્રણ વિમાનોમાં ઓછુ ઈંધણ હોવાના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં કોલકાતા ઉતરાણ કરનારા એક વિમાનમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સવાર હતા. રાજ્યસભામં કેંદ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ કહ્યું ટ્રાફિકના કારણે વિમાન હવામાં આશરે 30 મિનીટ સુધી ઉડી રહ્યું હતું. ઈંડિગો અને બીજી ફ્લાઈટે કહ્યું ઈંધણની અછત હતી. તેની તપાસ કરવામાં આવશે અમે જોઈશુ કે આ મામલે કોઈ અપરાધિક તપાસ થઈ શકશે કે નહી. રાજ્યસભામાં બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું મમતા બેનરજીની ફલાઈટનો મામલો ખૂબ જ ગંભીર છે, તેની તપાસ કરવામાં આવે. જેડીયુ નેતા શરદ યાદવે કહ્યું આ મામલે ગંભીરતાથી તપાસ કરી સરકારે તુરંત પગલા લેવા જોઈએ. નાગરિક ઉડ્ડયન મંત્રીએ લોકસભામાં કહ્યું આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે કહ્યું મમતા બેનરજીની સુરક્ષાનો મામલો ગંભીર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget