શોધખોળ કરો

બાંગ્લાદેશથી આવેલા પશ્ચિમ બંગાળમાં રહેતા તમામ લોકો ભારતીય નાગરિક: મમતા બેનર્જી

મમતાએ કહ્યું, જે લોકો બાંગ્લાદેશથી આવ્યા છે. તેઓ ભારતના નાગરિક છે. તેમને નાગરિકતા મળી ચૂકી છે. એવામાં તમારે ફરીથી નાગરિકતા માટે અરજી કરવાની જરૂર નથી

કોલકાતા: દેશભરમાં સીએએ અને એનઆરસીને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે, જે લોકો બાંગ્લાદેશથી આવ્યા છે અને અહીં પ્રદેશમાં વસેલા છે તેઓ ચૂંટણીમાં મતદાન પણ કરી રહ્યાં છે. એ તમામ લોકો ભારતીય છે. તેઓને દેશની નાગરિકતા લેવા માટે ફરીથી અરજી કરવાની જરૂર નથી. મમતાએ તાજેતરમાં દિલ્હીમાં થયેલી હિંસક ઘટનાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં 42થી વધુ લોકોના મોતને લઈ તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ રહી, હું બંગાળ સ્થિતિ દિલ્હી જેવી નહીં બનવા દઉં. ઉત્તર દિનાજપૂર દિલ્લામાં એક રેલીને સંબોધન કરતા મમતાએ કહ્યું કે, જે લોકો બાંગ્લાદેશથી આવ્યા છે. તેઓ ભારતના નાગરિક છે. તેમને નાગરિકતા મળી ચૂકી છે. એવામાં તમારે ફરીથી નાગરિકતા માટે અરજી કરવાની જરૂર નથી. તમે ચૂંટણીમાં વોટ કરી રહ્યાં છે. પીએમ અને સીએમની ચૂંટણીમાં મતદાન કરો છો અને તેઓ હવે કહે છે કે તમે નાગરિક નથી. એવા લોકો પર વિશ્વાસ ન કરો. આ ઉપરાંત સીએમ મમતાએ કહ્યું, તેઓ એક પણ વ્યક્તિને બંગાળની બહાર જવા નહીં દે. રાજ્યમાં રહેતા કોઈ પણ શરણાર્થી નાગરિકતાથી વચંતિ નહીં રહે. ઉલ્લેખનીય છે કે ભાજપ ઘણીવાર મમતા બેનર્જી પર મુસ્લિમ તુષ્ટિકરણ અને અલ્પસંખ્યક સમુદાયને ધ્યાનમાં રાખીને વોટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવતી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget