શોધખોળ કરો

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો

UP Politics: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ પર ઉગ્ર શાબ્દિક પ્રહારો કર્યા. મુખ્યમંત્રીએ જય શ્રી રામ અને અલ્લાહ હુ અકબરના નારા પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા.

UP Politics: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ પર શાબ્દિક હુમલો કર્યો, 16 ડિસેમ્બરે, મુખ્યમંત્રીએ બહરાઇચ અને સંભલના મુદ્દા પર સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી પાર્ટીઓને ઘેરી લીધા. આ દરમિયાન મુખ્યમંત્રીએ જય શ્રી રામ અને અલ્લાહ હુ અકબરના નારા પોતાની વાત રાખી.

સીએમએ કહ્યું કે અલ્લાહ હુ અકબર બોલ્યા પછી જો કોઈ હિંદુ કહે કે મને ગમતું નથી તો શું તમને ગમશે? મુખ્યમંત્રીએ કહ્યું કે જો કોઈ જય શ્રી રામ બોલે તો શા માટે ચિડાઈ જાય, આ ચીડાવવાની વાત નથી. અહીં પશ્ચિમમાં રામ-રામ કહેવાની પરંપરા છે. જ્યારે આપણે મળીએ ત્યારે રામ રામ કહીએ છીએ, છેલ્લી યાત્રામાં પણ રામનામ સત્ય છે. જો કોઈ જયશ્રી રામ કહે તો તે ચીડવવાનું કાર્ય નથી. સીએમએ કહ્યું કે મારે બીજા કોઈ સ્લોગનની જરૂર નથી.

CMએ કહ્યું કે રામ રામ શબ્દ ક્યાંથી સાંપ્રદાયિક બન્યો? બાબા સાહેબના મૂળ બંધારણમાં રામ હનુમાન જ છે, બાબર ઔરંગઝેબની પરંપરા આ દેશમાં ચાલુ નહીં રહે. અહીં રામ કૃષ્ણ અને બુદ્ધની પરંપરા યથાવત રહેશે.

પોતાના સંબોધન દરમિયાન રમખાણોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જ્યારે મુસ્લિમ સમુદાયના તહેવારોની સરઘસ હિંદુ વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે પસાર થાય છે ત્યારે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. મુસ્લિમ સમાજનું સરઘસ પણ મંદિરની સામેથી પસાર થાય છે પરંતુ કોઈ સમસ્યા નથી.

વિધાનસભામાં મુખ્યમંત્રીએ બીજું શું કહ્યું?

અગાઉ, સીએમએ કહ્યું હતું કે એનસીઆરબીના ડેટા અનુસાર, 2017 થી રાજ્યમાં કોમી રમખાણોમાં 97 થી 99 ટકાનો ઘટાડો થયો છે. યુપીમાં 2017 થી કોઈ રમખાણો થયા નથી, જ્યારે 2012 થી 2017 (SP કાર્યકાળ) દરમિયાન રાજ્યમાં 815 કોમી રમખાણો થયા હતા અને 192 લોકોના મોત થયા હતા. 2007 થી 2011 વચ્ચે 616 સાંપ્રદાયિક ઘટનાઓ બની હતી, જેમાં 121 લોકોના મોત થયા હતા. સીએમ યોગીએ કહ્યું કે આપણે ક્યાં સુધી તથ્યો છુપાવીને જનતાને ગુમરાહ કરીશું.

સીએમએ કહ્યું કે કોર્ટના આદેશ પર સંભલમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. સૂર્ય, ચંદ્ર અને સત્યને કોઈ લાંબા સમય સુધી છુપાવી શકતું નથી, સત્ય જલ્દી બહાર આવશે.

આ પણ વાંચો...

ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
Oil Crisis: મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે 20 હજાર ટન LPG લઈને ટેન્કર ‘સિમી’ સુરક્ષિત પહોંચ્યું કંડલા
Oil Crisis: મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે 20 હજાર ટન LPG લઈને ટેન્કર ‘સિમી’ સુરક્ષિત પહોંચ્યું કંડલા
અમિત શાહે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું કર્યું ઉદ્ઘાટન, વિવિધ પ્રોજેક્ટ્સ અંગે અધિકારીઓ સાથે યોજી બેઠક
અમિત શાહે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું કર્યું ઉદ્ઘાટન, વિવિધ પ્રોજેક્ટ્સ અંગે અધિકારીઓ સાથે યોજી બેઠક
Indus Waters Treaty: ભારતે સિંધુ જળ સંધિ પર આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો; પાકિસ્તાનને ફરી આપી ચેતવણી
Indus Waters Treaty: ભારતે સિંધુ જળ સંધિ પર આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો; પાકિસ્તાનને ફરી આપી ચેતવણી

વિડિઓઝ

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ | ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
Amit Shah On Congress : દુરબીન લઈને કોંગ્રેસને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી , અમિત શાહના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અસહ્ય ગરમીથી રાહત ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનો નશો
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલમાં લાલિયાવાડી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
8મું પગાર પંચઃ DA ને લઈને સરકારી કર્મચારીઓની મોટી માંગ, સ્વીકારાશે તો પગાર-પેન્શનમાં થશે જંગી ઉછાળો
8મું પગાર પંચઃ DA ને લઈને સરકારી કર્મચારીઓની મોટી માંગ, સ્વીકારાશે તો પગાર-પેન્શનમાં થશે જંગી ઉછાળો
સોના-ચાંદીના ભાવ આસમાને: સોનું ₹6540 અને ચાંદી ₹5000 મોંઘી થતાં હાહાકાર! ખરીદતા પહેલાં લેટેસ્ટ રેટ જાણો!
સોના-ચાંદીના ભાવ આસમાને: સોનું ₹6540 અને ચાંદી ₹5000 મોંઘી થતાં હાહાકાર! ખરીદતા પહેલાં લેટેસ્ટ રેટ જાણો!
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત
ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત
Embed widget