શોધખોળ કરો

ગુજરાતના પાડોશી દેશના ક્યા મોટા રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં લોકડાઉન લાદવા મુખ્યમંત્રીએ આપ્યો સંકેત, શું કહ્યું ?

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શનિવારે કોરોનાના 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા. કોરોનાના વધતા જતાં સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને ચેતાવણી આપતા કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં લોકડાઉન માટે મજબૂર ન કરો'

મહારાષ્ટ્રમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. લોકડાઉનને લઇને સીએમ ઉદ્ધવે લોકોને અંતિમ ચેતાવણી આપી છે. મુખ્યમંત્રી ઉદ્ધવે હોટેલ, રેસ્ટોરન્ટમાં કોરોનાની ગાઇડલાઇન્સનું કડકપણે પાલન કરવાના નિર્દેશ કર્યાં છે. શનિવારે ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરતા કહ્યુ કે, "સ્થિતિની ગંભીરતાને સમજતાં કોવિડના નિયમોનું કડકપણે પાલન કરો નહિ તો સરકારે લોકડાઉન જેવા સખત પગલા લેવા મજબૂર થવું પડશે" ઉલ્લેખનિય છે કે હાલ મહારાષ્ટ્રના નાગપુર, અકોલા, ઓરંગાબાદમાં લોકડાઉન લાગૂ કરી દેવાયું છે. જો કોરોનાના કેસ વધતા રહ્યાં અને લોકોની બેદરકારી સામે આવી તો સરકાર વધુ જિલ્લામાં પણ લોકડાઉન લાગૂ કરી શકે છે. 

શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે હોટલ અને રેસ્ટોરન્ટ સંઘો તેમજ શોપિંગ કેન્દ્ર સમૂહ પ્રતિનિધિ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવાના કડક નિર્દેશ આપ્યા હતા તેમજ લોકડાઉનની પણ ચેતાવણી આપી હતી. તેમણે કહયું હતું કે, 'સરકારને લોકડાઉન માટે મજબૂર ન કરો"

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ-19ના 15,602 કેસ નોંધાયા હતા. હાલ કુલ કેસની સંખ્યા22,97,793ને પાર થઇ ગઇ છે. ઉપરાંત 88 વધુ લોકોના મૃત્યુ થતાં મૃતકોની સંખ્યા 52,811 સુધી પહોંચી છે.હાલ નાગપુર, અકોલા, ઓરંગાબાદમાં લોકડાઉન લાગૂ કરી દેવાયું છે. ઉપરાંત પૂણેમાં નાઇટ કર્ફ્યૂ છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, "લોકડાઉનથી આર્થિક નુકસાન સહન કરવું પડશે. જો દરેક લોકો સહયોગ આપશે તો આ મહામારી સામે આપે સારી રીતે લડત આપી શકીશું" 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ideas of India Summit Day 2 Live:'ભારતે જરૂરી સુધારા કરવાની જરૂર: પ્રોફેસર હર્ષ વી. પંત
Ideas of India Summit Day 2 Live:'ભારતે જરૂરી સુધારા કરવાની જરૂર: પ્રોફેસર હર્ષ વી. પંત
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર
Hun To Bolish : હું તો બોલીશ : મધ્યાહન ભોજન કોણે બનાવ્યું ભ્રષ્ટાચારનું માધ્યમ?
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
Ideas of India Summit Day 2 Live:'ભારતે જરૂરી સુધારા કરવાની જરૂર: પ્રોફેસર હર્ષ વી. પંત
Ideas of India Summit Day 2 Live:'ભારતે જરૂરી સુધારા કરવાની જરૂર: પ્રોફેસર હર્ષ વી. પંત
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Embed widget