શોધખોળ કરો

Ram Mandir: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોન્ચ કરી 'દિવ્ય અયોધ્યા એપ', જાણો કઈ સુવિધાઓ મળશે 

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામ મંદિરના અભિષેક પહેલા સીએમ યોગી આદિત્યનાથે અહીં આવનારા પ્રવાસીઓ, વિશેષ મહેમાનો અને વિદેશી મહેમાનો માટે એક નવી સુપર એપ લોન્ચ કરી છે.

Ram Mandir: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામ મંદિરના અભિષેક પહેલા સીએમ યોગી આદિત્યનાથે અહીં આવનારા પ્રવાસીઓ, વિશેષ મહેમાનો અને વિદેશી મહેમાનો માટે એક નવી સુપર એપ લોન્ચ કરી છે. દિવ્ય અયોધ્યાના નામે શરૂ કરાયેલી આ એપમાં એક જ જગ્યાએ અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે. તાજેતરમાં જ યુપીના સીએમએ અધિકારીઓને આ એપ ડિઝાઇન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ એપ દ્વારા તમે રામ નગરી અયોધ્યાના પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો, હોટેલ, કેબ બુકિંગ વગેરે વિશે માહિતી મેળવી શકશો.

દિવ્ય અયોધ્યા એપને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ એપમાં તમને અયોધ્યા શહેરને લગતી દરેક માહિતી મળશે. તેને સુપર એપ કહેવામાં આવી રહી છે કારણ કે આ એપમાં પ્રવાસીઓને એક જ જગ્યાએ ઘણી સુવિધાઓ મળશે, જેમ કે એપ દ્વારા ઈ-કાર, ઈ-બસ બુક કરી શકાશે. આ ઉપરાંત, એપનો ઉપયોગ કરીને અયોધ્યા શહેરના રૂટ વિશેની માહિતી ઉપલબ્ધ થશે, જેના કારણે મુસાફરોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવામાં કોઈ અસુવિધાનો સામનો કરવો પડશે નહીં.

એટલું જ નહીં, આ એપ દ્વારા હોમ-સ્ટે, હોટેલ અને ટેન્ટ બુક કરાવી શકાય છે. આ એપમાં અયોધ્યા આવતા પ્રવાસીઓ માટે ટૂરિસ્ટ ગાઈડ પણ ઉપલબ્ધ હશે. વધુમાં, વપરાશકર્તાઓ આ એપ્લિકેશન દ્વારા વ્હીલ ચેર, ગોલ્ફ કાર્ટ વગેરે પણ બુક કરી શકશે. તમે Google Play Store પરથી Divya Ayodhya એપ ડાઉનલોડ કરી શકો છો. 

કઈ  રીતે ઉપયોગ કરવો ?

સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ કરો.
એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમને તેના હોમ પેજ પર ઘણા પ્રકારના વિકલ્પો મળશે.
તેનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા મોબાઇલ નંબર સાથે એપ્લિકેશનમાં નોંધણી કરવી પડશે.
આ પછી, તમે એપમાં લોગ ઈન કરીને એપની તમામ સુવિધાઓનો આનંદ લઈ શકશો.
આ સિવાય તમે અયોધ્યા આવતા પહેલા હોલી અયોધ્યા એપ પણ ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં તમને અયોધ્યા મંદિરોની આરતી બુક કરવાની અને હોમ-સ્ટે વગેરે બુક કરવાની સુવિધા પણ મળે છે.   

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા
Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
Embed widget