શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

દેશના વધુ એક રાજ્યમાં 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત, જાણો

કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. દેશના અનેક રાજ્યોમાં આ મહામારીના કારણે સંપૂર્ણ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂના પ્રતિબંધો લાગુ છે.

બેંગ્લોર: દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. દેશના અનેક રાજ્યોમાં આ મહામારીના કારણે સંપૂર્ણ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂના પ્રતિબંધો લાગુ છે. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સંપૂર્ણ લૉકડાઉન અંગેની જાહેરાત કરી છે. રાજ્યમાં આગામી 10 મેથી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ દરમિયાન અનિવાર્ય સેવાઓને જ છૂટછાટ આપવામાં આવશે.


શુક્રવારે રાજ્યના અધિકારીઓની સાથે ખાસ બેઠક કર્યા બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસના વધતા જતા સંક્રમણને જોતા રાજ્યમાં રાજ્યમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો જો કે તે સફળ રહ્યો નથી. જેના કારણે રાજ્ય સરકારે 10 મેની સવારથી  24 મેની સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, લોકડાઉન દરમિયાન રાજ્યમાં રેસ્ટોરન્ટ, માસ અને શાકભાજીની દુકાનો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું આ લોકડાઉન અસ્થાયી છે, મારી પ્રવાસી મજૂરોને અપીલ છે કે તેઓ રાજ્ય છોડીને ન જાય. તેમણે કહ્યું કે લોકડાઉનમાં સવારે 10 વાગ્યા બાદ એકપણ વ્યક્તિને અવર-જવરની મંજૂરી નહી આપવામાં આવે. મે પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. 

બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે રાજ્યમાં ચેપને કારણે વધી રહેલા મૃત્યુદરને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ લોકડાઉન લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, કોઈ પણ વ્યક્તિને સવારે 10 વાગ્યા પછી શેરીમાં ફરવા અથવા ઘરની બહાર આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન, તમામ નિયમોનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારને કડક સૂચના આપવામાં આવી છે.

કર્ણાટકમાં ગુરવારે કોરોના સંક્રમણના 49,058 નવા કેસ સામે આવ્યા હતા અને 328 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,90,104 લોકો સંક્રમિત થયા છે અને 17,212 દર્દીઓના મોત થયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget