શોધખોળ કરો

Congress Candidates: હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી નવ ઉમેદવારોની બીજી યાદી, દુષ્યંત ચૌટાલા સામે લડશે બ્રિજેન્દ્ર સિંહ

કોંગ્રેસ પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

કોંગ્રેસ પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ ગુરુગ્રામથી મોહિત ગ્રોવરને ટિકિટ આપી છે અને વર્ધન યાદવ બાદશાહપુરથી ચૂંટણી લડશે. જેજેપી વડા અને ભાજપના સમર્થનથી નાયબ મુખ્યપ્રધાન રહેલા દુષ્યંત ચૌટાલા વિરુદ્ધ બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસની તાજેતરની યાદીમાં જાહેર કરાયેલા 9 નામોમાં થાનેસરથી અશોક અરોરા, ગનૌરથી કુલદીપ શર્મા, ઉચાના કલાંથી બ્રિજેન્દ્ર સિંહ, તોહાનાથી પરમવીર સિંહ, તોશામથી અનિરુદ્ધ ચૌધરી, મેહમથી મંજૂ ચૌધરી, બાદશાહપુરથી વર્ધન યાદવ અને ગુરુગ્રામથી મોહિત ગ્રોવરને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ અગાઉ 32 ઉમેદવારોની જાહેરાત કરી હતી.

કોંગ્રેસે સૌથી પહેલા 32 ઉમેદવારોના નામ જાહેર કર્યા

કોંગ્રેસ પાર્ટીએ આગામી 6 સપ્ટેમ્બરે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાને ગરહી સાંપલા-કિલોઈ બેઠક પરથી ઉતાર્યા છે. આ સિવાય સોનીપતથી સુરેન્દ્ર પંવાર, ગોહાનાથી જગબીર સિંહ મલિક અને રોહતકથી ભારત ભૂષણ બત્રાને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાન હાલોદ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. આ સિવાય પાર્ટી મેવા સિંહ લાડવાથી ચૂંટણી લડશે. અને તેઓ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નાયબ સૈની સામે ચૂંટણી લડશે. કોંગ્રેસે બાધલી બેઠક પરથી કુલદીપ વાટા, ઝજ્જરથી ગીતા ભુક્કલ, રેવાડીથી ચિરંજીવ રાવ, નૂહથી આફતાબ અહમદ અને ફરીદાબાદ એનઆઈટીથી નીરજ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન અંગે વાતચીત ચાલી રહી છે

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનને લઈને વાતચીત કરી રહી છે. આજે જ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દીપક બાબરિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ બંને નેતાઓએ કહ્યું છે કે ગઠબંધન ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. જોકે, મીડિયા સાથે વાત કરતાં દીપક બાબરિયાએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં ગઠબંધન અંગેની વાતચીતનો નિર્ણય લેવામાં આવશે અને ઉમેદવારોની યાદીમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે.

ભાજપે 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે

5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની જાહેરાત કરી છે. મુખ્ય ઉમેદવારોમાં મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીનો સમાવેશ થાય છે, જે લાડવા બેઠક પરથી ચૂંટણી લડશે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખડ બાદલીથી ચૂંટણી લડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Embed widget