શોધખોળ કરો

Punjab Election 2022: પંજાબમાં કોણ હશે કોગ્રેસનો CM ચહેરો? રાહુલ ગાંધી આ દિવસે કરી શકે છે જાહેરાત

કોગ્રેસ મુખ્યમંત્રીના ચહેરાને લઇને પંજાબના પાર્ટી કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે સર્વે કરાવી રહી છે.

CM face of Congress in Punjab: પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઇને કોગ્રેસ મુખ્યમંત્રીના ચહેરાના નામની જાહેરાત છ ફેબ્રુઆરીના રોજ કરી શકે છે. કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લુધિયાણામાં તેની જાહેરાત કરી શકે છે. સૂત્રોના મતે મુખ્યમંત્રી પદના ચહેરાની રેસમાં વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સૌથી આગળ છે. કોગ્રેસ મુખ્યમંત્રીના ચહેરાને લઇને પંજાબના પાર્ટી કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે સર્વે કરાવી રહી છે.

નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત સિંહ ચન્નીને તાજેતરમાં જ જલંધરમાં રેલી દરમિયાન મંચ પરથી રાહુલ ગાંધી સમક્ષ મુખ્યમંત્રીના ચહેરાની માંગ કરી હતી. ચરણજીત સિંહ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુ બંન્ને મુખ્યમંત્રી બનવા માંગે છે. ચન્ની વર્તમાન મુખ્યમંત્રી છે અને સાથે જ દલિત નેતા પણ છે. જ્યારે સિદ્ધુ પંજાબ કોગ્રેસના અધ્યક્ષ છે અને પંજાબના રાજકારણમાં જૂનો ચહેરો છે.

  કોગ્રેસમાં મુખ્યમંત્રી ચહેરાના સવાલને લઇને એબીપી ન્યૂઝ માટે સી વોરટે સર્વે પણ કર્યો હતો. કોગ્રેસે કોના ચહેરા પર ચૂંટણી લડવી જોઇએ? આ સવાલ પર 40 ટકા લોકોએ કહ્યું કે ચરણજીત સિંહ ચન્નીના ચહેરા પર ચૂંટણી લડવી જોઇએ. જ્યારે 21 ટકા લોકોએ કહ્યું કે સિદ્ધુના ચહેરા પર ચૂંટણી લડવી જોઇએ. જ્યારે 27 ટકા લોકોએ કહ્યું કે બંન્નેના. જ્યારે 12 ટકા લોકોએ ખ્યાલ નથી તેવો જવાબ આપ્યો હતો. પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 10 માર્ચના રોજ મતગણતરી થશે.

Government Scheme: આ રાજ્યના ખેડૂતોને મળે છે 16 હજાર રૂપિયા, જાણો યોજનાની ડિટેલ

ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરાઇ, જાણો વિગત

Tulsi Farming: તુલસીની ખેતી કરીને કમાઈ શકો છો તગડો નફો, દવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી દરેક જગ્યાએ છે માંગ

Vacancy: Ministry of Communications & IT માં નીકળી ભરતી, 60 હજાર મળશે પગાર

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Embed widget