શોધખોળ કરો

આ વર્ષે એપ્રિલમાં શરૂ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, તારીખ પર નિર્ણય ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં થશે

રામ મંદિર નિર્માણ માટે બીજી મહત્ત્વપૂર્ણ તારીખ 26 એપ્રિલ છે. આ દિવસે અખાત્રીજ છે.

નવી દિલ્હીઃ રામ મંદિરનું નિર્માણ 2 એપ્રિલ (રામનવમીના દિવસે) એટલે કે 26 એપ્રિલ (અખાત્રીજ)ના દિવસથી શરૂ કરવામાં આવશે. સૂત્રો અનુસાર અયોદ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય આ વર્ષે, રામનવમી અથવા અખાત્રીજના દિવસથી શરૂ થઈ શકે છે. જોકે આ મામલે અંતિમ નિર્ણય ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં લેવામાં આવશે. 2 મહિનાની અંદર શરૂ થશે રામ મંદિર નિર્માણ કાર્ય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ એબીપીને જણાવ્યું કે 2 મહિનાની અંદર જ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેના માટે જે સૌથી વધારે શુભ તારીખ છે તે 2 એપ્રિલ છે. આ દિવસે રામનવમી  છે અને ભગવાન શ્રીરામનો જન્મ એ જ દિવસે થયો હતો. રામનવમી સૌથી મહત્ત્વપૂર્ણ હિંદૂ તહેવારમાંથી એક છે. દર વર્ષે આ દિવસે ભગવાન શ્રી રમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર ત્રેતા યુગમાં રાવણના અત્યાચારોને સમાપ્ત કરવા અને ધર્મની પુનર્સ્થાપના માટે  ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોકમાં શ્રી રામ તરીકે અવતાર લીધો હતો. રામ મંદિર નિર્માણ માટે બીજી મહત્ત્વપૂર્ણ તારીખ 26 એપ્રિલ છે. આ દિવસે અખાત્રીજ છે. પુરાણો અનુસાર આ દિવસે જે કાર્ય પણ કરવામાં આવે તેનો ફળ સારું જ મળે છે અને અનેક જન્મો સુધી તેનો લાભ મળે છે. મંદિર બનાવવામાં લાગશે 2 વર્ષ ટ્રસ્ટ સાથે જોડાયેલ એક સભ્યએ એબીપીને જણાવ્યું કે, આ વર્ષે એપ્રિલમાં શરૂ થનાર રામ મંદિરના નિર્માણ કાર્યને 2 વર્ષની અંદર પૂરું કરી લેશે. તમને જણાવીએ કે, 6 ફેબ્રુઆરીએ સંસદમાં પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ નામથી રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્ય છે. જેમાંથી ત્રણ સભ્યો ટ્રસ્ટના સભ્યો દ્વારા નામિત કરવામાં આવશે અને બે સભ્યો કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી નામિત કરવામાં આવશે. રામ મંદિર નિર્માણ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર માટે આ ટ્રસ્ટને સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget