શોધખોળ કરો

કોરોના સંક્રમણ સામે રેમડેસિવર કેવી રીતે છે કારગર? આ ઇંજેકશન ક્યાં દર્દીને આપવું બની શકે છે ઘાતક?

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં કોરોનાના સંક્રમણમાં રેમડેસિવિર ઇંજેકશન કારગર સાબિત થયું છે. કોરોના વાયરસ સામે રેમેડસિવર કઇ રીતે કારગર છે જાણીએ....

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં કોરોનાના સંક્રમણમાં રેમડેસિવિર ઇંજેકશન કારગર સાબિત થયું છે. કોરોના વાયરસ સામે રેમેડસિવર કઇ રીતે કારગર છે જાણીએ....

દેશમાં રેમડેસિવિર ઇંજેકશનની ડિમાન્ડ વધતા તેની નિકાસ પર કેન્દ્રએ પ્રતિબંધ મૂકી દીધો છે. જે રેમડેસિવિર ઇંજેકશનની ડિમાન્ડ વધી છે, જેના માટે રાજકારણ પણ ગરમાયું છે, જે ઇંજેકશન માટે મધરાતે જ લાંબી લાઇનો લાગે છે. તે ઇંજેકશન આખરે શું છે અને વાયરસ સામે કેવી રીતે લડત આપે છે. જાણીએ...

રેમડેસિવિર શું છે?

રેમડેસિવિર એક એન્ટીવાયરલ દવા છે એટલે કે તે વાયરસને મારવાનું કામ કરે છે. આ દવા પ્રવાહી રૂપે હોવાથી તેને ઇંજેકશન દ્વારા આપવામાં આવે છે. મૂળ  તો આ દવા હિપેટાઇટિસ-બી(કમળો)ના વાયરસ મારણ માટે શોધાઇ હતી. આ દરમિયાન 2014માં ઇબોલા વાયરસ આવ્યો. તેમાં પણ આ દવાનો ઉપયોગ થયો. ઉપરાંત આ દવાનો ઉપયોગ સાર્સ અને મર્સ વાયરસ સામે પણ થયો.

કોરોનામાં કઇ રીતે કારગર?

દરેક એન્ટીવાયરલ દવાની જેમ આ દવા પણ શરીરમાં વાયરસનું ડુપ્લીકેશન થતું રોકે છે એટલે શરીરમાં વાયરસનું  થતું વધુ સંક્રમણને તે રોકે છે અને તેની ઘાતક અસર ઓછી કરે છે આ કારણે રેમેડસિવિર ઇંજેકેશન કોરોનામાં પણ કારગર નીવડી છે.

કોરોનાના કેવા દર્દી માટે કારગર રેમડેસિવિર?

કોરોનાના 85 ટકા દર્દીઓ માટે રેમડેસિવિર કારગર નથી. જે દર્દી કોરોનાગ્રસ્ત હોય પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ ન પડતી હોય. તેવા લોકોને રેમડેસિવિરનું ઇંજેકશન આપવાની જરૂર પડે છે, જે વ્યક્તિ વેન્ટીલેટર પર હોય તેમણે આ દવા આપવી કે નહીં તે અંગે પૂરતા સંશોધન હજું થયા નથી.

કયાં દર્દી માટે દવા ઘાતક બની શકે છે?

અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી પ્રમાણે 12 વર્ષથી નાના 40 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા દર્દીને આ દવા ન આપી શકાય. આ ઇંજેકશનના કેટલાક સાઇડ ઇફેક્ટ પણ છે. જેના ધ્યાનમાં રાખવા પણ જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

વિડિઓઝ

Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Embed widget