શોધખોળ કરો

દેશમાં કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ હાલ કઈ કઈ જગ્યાએ થઈ રહ્યું છે, જાણો વિગત

ભારતના ડ્રગ્સ કંટ્રોલરે વેક્સીનના હ્યુમન ટ્રાયલની મંજૂરી આપી છે. ભારતમાં હૈદરાબાદની ભારત બાયોટેક અને અમદાવાદની ઝાયડસ કેડિલાએ હ્યુમન ટ્રાયલ શરૂ કર્યુ છે.

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. વિશ્વભરની તમામ સંસ્થાઓ તેની રસી બનાવવામાં લાગી છે. કેટલીક સંસ્થાએ વેક્સીન બનાવી લીધાનો દાવો પણ કર્યો છે. ભારતના ડ્રગ્સ કંટ્રોલરે વેક્સીનના હ્યુમન ટ્રાયલની મંજૂરી આપી છે. ભારતમાં હૈદરાબાદની ભારત બાયોટેક અને અમદાવાદની ઝાયડસ કેડિલાએ હ્યુમન ટ્રાયલ શરૂ કર્યુ છે. - દિલ્હી એઇમ્સઃ દેશની રાજધાની દિલ્હીમાં સૌથી પહેલા એઇમ્સ હોસ્પિટલમાં 30 વર્ષીય વ્યક્તિને કોરોના રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 100થી વધારે વોલિંટિયર્સને વેક્સીન આપવામાં આવી ચુકી છે. - નિઝામ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ (હૈદરાબાદ) અહીંયા અત્યાર સુધીમાં 60 વોલિંટિયર્સને ડોઝ આપવામાં આવ્યો છે. સોમવારે બે અને શનિવારે બે વોલિંટિયર્સને દવા આપવામાં આવી. - PGIMS, રોહતકઃ અહીંયા સૌથી પહેલા ત્રણ વોલિંટિયરને 17 જુલાઈએ રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 20 વોલિંટિયર્સ પર ટેસ્ટ કરવામાં આવ્યો. તેમને બીજો ડોઝ 31 જુલાઈએ અપાશે. - SRMS મેડિકલ કોલેજ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ચેન્નઈઃ અહીંયા ગુરુવારે બે વોલિંટિયર્સને ડોઝ આપવામાં આવ્યો હતો. તેમને આગામી ડોઝ 14 દિવસ બાદ અપાશે. - એઇમ્સ, પટનાઃ અહીંયા 18 વોલિંટિયર્સને પસંદ કરવામાં આવ્યા છે. 11 વોલિંટિયર્સને 15 જુલાઈએ પ્રથમ ડોઝ અપાયો હતો. આગામી ડોઝ 29 જુલાઈએ અપાશે. - રેડકર હોસ્પિટલ, ગોવાઃ પ્રથમ તબક્કા માટે 50 વોલિંટિયર્સ પસંદ કરવામાં આવ્યા છે. શનિવારે 11 વોલિંટિયર્સને ડોઝ આપવામાં આવ્યો. - ગિલ્લૂરકર મલ્ટી સ્પેશલ હોસ્પિટલ, નાગપુરઃ અહીંયા 10 વોલિંટિયર્સને પસંદ કરવામાં આવ્યા છે. તેમનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે. પ્રથમ ડોઝ જુલાઈના અંતમાં કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અપાશે. - સમ હોસ્પિટલ ભુવનેશ્વરઃ 60 લોકોએ ટ્રાયલમાં સામેલ થવા અરજી કરી છે. 20 જુલાઈથી તેમનું સ્ક્રીનિંગ શરૂ થઈ ગયું છે. વેક્સીનનો પ્રથમ ડોઝ થોડા જ દિવસોમાં આપવામાં આવશે. - જીવન રેખા હોસ્પિટલ, કર્ણાટકઃ અહીંયા 200 વોલિંટિયર્સને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં પરિણામ આવશે. - કિંગ જોર્જ હોસ્પિટલ, વિશાખાપટ્ટનમઃ અહીંયા ટૂંક સમયમાં વેક્સીનનું ટ્રાયલ શરૂ થવાની સંભાવના છે. માત્ર આંધ્ર પ્રદેસના ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશનની મંજૂરી મળવાની બાકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 759 લોકોના મોત થયા છે અને 48,916 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,36,861 પર પહોંચી છે અને 31,358 લોકોના મોત થયા છે. 8,49,431 લોકો સાજા થઈ ગયા છે અને 4,56,071 એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
Embed widget