શોધખોળ કરો

Corona Vaccine: ભારત બાયોટેકને ઝટકો; WHO એ Covaxin નો પુરવઠો અટકાવ્યો, બતાવ્યું આ કારણ

Corona Vaccine: ડબ્લ્યુએચઓએ કહ્યું કે રસી અસરકારક છે અને સલામતી અંગે કોઈ ચિંતા નથી,

Corona Vaccine: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ દ્વારા ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિનનો સપ્લાય સ્થગિત કરી દીધો છે. નિરીક્ષણમાં જોવા મળેલી ખામીઓને દૂર કરવા અને સુવિધાઓને અપગ્રેડ કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. WHOના નિવેદન અનુસાર, રસી મેળવનારા દેશોને યોગ્ય પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય પગલાં શું હશે તે સ્પષ્ટ નથી.

ડબ્લ્યુએચઓએ કહ્યું કે રસી અસરકારક છે અને સલામતી અંગે કોઈ ચિંતા નથી, પરંતુ નિકાસ માટે ઉત્પાદન સ્થગિત કરવાથી કોવેક્સીનનો પુરવઠો ખોરવાશે. સસ્પેન્શન માર્ચ 14 થી 22 દરમિયાન WHO પોસ્ટ ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ (EUL) નિરીક્ષણના પરિણામોના પ્રતિભાવમાં છે. રસી નિર્માતાએ નિકાસ માટે કોવેક્સિનનું ઉત્પાદન સ્થગિત કરવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.

થોડા સમય માટે કોવેક્સિનનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય

અગાઉ, દવા નિર્માતા ભારત બાયોટેકે કહ્યું હતું કે તે તેના તમામ ઉત્પાદન એકમોમાં કોવિડ-19 માટેની રસી, કોવેક્સિનનું ઉત્પાદન અસ્થાયી ધોરણે ઘટાડી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે પ્રોક્યોરમેન્ટ એજન્સીઓને તેની પુરવઠાની જવાબદારીઓ પૂરી કરી દીધી છે અને માંગ ઓછી રહેવાની અપેક્ષા છે. આ સ્થિતિમાં ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી સમયગાળા માટે કંપની જાળવણી, પ્રક્રિયા અને સુવિધા ઑપ્ટિમાઇઝેશન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપનીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન, રસીના સતત ઉત્પાદન માટેના તમામ હાલના એકમોને કોવેક્સીન બનાવવા માટે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આથી આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓને અપગ્રેડ કરવાની કામગીરી કરવી જરૂરી છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત 14માં દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે.  . દેશમાં છેલ્લા 24 કલાકમાં 1096 નવા કેસ નોંધાયા છે અને 81 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે દેશમાં 1260 નવા કેસ અને 83 સંક્રમિતોના મોત થયા હતા.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 1447 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 13,013થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,345 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,93,773 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 184 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જેમાંથી ગઈકાલે 12,75,495 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Embed widget