શોધખોળ કરો

કોરોના વાયરસ: બિહારની તમામ સરકારી શાળા, પાર્ક, થિયેટર અને મ્યૂઝિયમ 31 માર્ચ સુધી બંધ રાખવા આદેશ

બિહારની તમામ સરકારી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સાથે જ સરકારી પાર્ક, થિયેટર અને મ્યૂઝિયમ પણ 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

પટના: કોરના વાયરસના કહેરના કારણે બિહારની તમામ સરકારી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સાથે જ સરકારી પાર્ક, થિયેટર અને મ્યૂઝિયમ પણ 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. બિહારની નીતીશ કુમાર સરકારે કોરોના વાયરસના ખતરાને જોતા આ નિર્ણય કર્યો છે. આજે પટનામાં મુખ્યમંત્રી નીતીશ કુમારે કોરોના વાયરસની ભયાનક સ્થિતિને જોતા હાઈ લેવલ બેઠક કરી હતી. આ બેઠક બાદ મુખ્ય સચિવ દીપક કુમારે જાણકારી આપી કે બિહારની તમામ સરકારી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે.
અત્યાર સુધીમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે સરકારી તંત્ર પર લાગુ થશે. પ્રાઈવેટ સેક્ટરને લઈને સોમવારે જાણકારી આપવામાં આવશે. નીતીશ કુમાર સરકારે નિર્ણય કર્યો છે કે સરકારી સ્કૂલની મિડ ડે મિલની રકમ તેમના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે. આંગણવાડીમાં બાળકોના ખાવાના પૈસા પણ તેમના વાલીઓને ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે. રાજ્યમાં જેટલા પણ સાંસ્કૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે તેને બંધ કરવાની અપીલ કરવામાં આવી છે. નેપાળને અડીને આવેલા વિસ્તારમાં દરેક જગ્યાએ કડક તપાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે અને મહત્વપૂર્ણ હોસ્પિટલમાં 100 બેડ વધારવામાં આવશે. સરકારી કાર્યાલયમાં આવનારા કર્મચારીઓ માટે આદેશ આવવાના છે કે એક દિવસ અડધા અને બીજા દિવસે અડધા કર્મચારીઓને બોલાવવામાં આવે એટલે કાર્યાલયમાં ભીડ ન થાય. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્તના 76 જેટલા કેસ સામે આવ્યા છે પરંતુ હવે દેશમાં કોરોનાથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. કર્ણાટકના કલબુર્ગીના 76 વર્ષીય દર્દીનું જ્યારે મોત થયું ત્યારે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે તેવી આશંકા હતી બાદમાં તપાસ દરમિયાન તે ચેપગ્રસ્ત હોવાનું સાબિત થયું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget