શોધખોળ કરો

કોરોનાનો નવો વેરિયન્ટઃ ઓમિક્રોન કરતાં 10 ટકા વધુ ઝડપે ફેલાશે નવો વેરિયન્ટ, જાણો WHOએ શું ચેતવણી આપી

હાલની સ્થિતિએ મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના સાવ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે.

Coronavirus New Variant: હાલની સ્થિતિએ મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના સાવ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં કોવિડ સંબંધિત ઘણા પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. કોરોનાથી છૂટકારો મળશે તેવી આશા વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી આપી છે કે, નોવેલ કોરોના વાયરસનો એક નવો મ્યુટન્ટ જોવા મળ્યો છે જે XE તરીકે ઓળખાય છે. આ નવો વેરિયન્ટ ઓમિક્રોનના BA.2 પ્રકારમાંથી આવ્યો હોઈ શકે છે. આ નવો વેરિયન્ટ ઓમિક્રોનની સરખામણીમાં, લગભગ દસ ટકા વધુ ફેલાય છે.

હાલ કોરોનાના કેસ ઘટતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે ફરીથી WHOએ કહ્યું છે કે, XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા વધુ સંક્રમિત કરશે. ઓમિક્રોનના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી કોરોનાનો સૌથી વધુ ચેપી વેરિયન્ટ માનવામાં આવી રહ્યો હતો. 

XE વેરિઅન્ટનું મૂળઃ
નવો વેરિઅન્ટ XE, ઓમિક્રોનના બે પ્રકાર BA.1 અને BA.2નો મ્યુટન્ટ હાઇબ્રિડ વેરિયન્ટ છે. અત્યાર સુધીમાં આ હાઇબ્રિડ મ્યુટન્ટ વેરિઅન્ટના દુનિયાભરમાં થોડા જ કેસ નોંધાયા છે. WHOએ આ અઠવાડિયાની શરુઆતમાં કહેવામાં આવ્યું હતું કે, આ નવો વેરિયન્ટ પહેલીવાર 19 જાન્યુઆરીના રોજ બ્રિટેનમાંથી મળ્યો હતો. અને અત્યાર સુધીમાં 600થી ઓછા કેસો નોંધાયા છે.

ઉલ્લેખનિય છે કે, હાલ જોવા મળેલા XE વેરિયન્ટ અંગે  WHOએ કહ્યું છે કે,  “પ્રારંભિક અનુમાનના આધારે, અમે કહી શકીએ છીએ કે BA.2 ની તુલનામાં  XE વેરિયન્ટ 10 ટકા વધુ ચેપ હોવાની સંભાવના છે, જો કે, આ વેરિયન્ટ અંગે વધુ સંશોધનની જરૂર છે.” XE મ્યુટન્ટમાં ગંભીરતા અને ટ્રાન્સમિશન સહિતની લાક્ષણિકતાઓમાં નોંધપાત્ર તફાવત જોવામાં ન આવે ત્યાં સુધી, આ નવા મ્યુટન્ટને ઓમિક્રોનનો જ એક ભાગ ગણવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Embed widget