શોધખોળ કરો

Covid-19 Recovery Rules: કોરોનામાંથી જલદી સ્વસ્થ થવુ છે ? માત્ર આ 5 વાતોનું રાખો ધ્યાન

જો તમે કોરોનાથી સંક્રમિત થયા છો તો શરીરમં નબળાઈ આવી ગઈ હશે. જેથી તમે ધીમે ધીમે હળવી એક્સરસાઇઝ કરો. બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા પ્રાણાયામ કરો.

ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર ફરી વળી છે. દેશમાં રોજના સાડા ત્રણ લાખ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ લાખો લોકો હોમ ક્વોરન્ટાઈન છે. જો તમારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોય તો હોસ્પિટલમાં ગયા વગર ઘરે રહીને 12-15 દિવસમાં રિકવર થઈ શકો છે. જો તમે કોરોનાથી જલદી સ્વસ્થ થવા માંગતા હો તો કેટલાક નિયમો પાળવા જરૂરી છે.

કોરોનાથી રિકવર થવા આ પાંચ નિયમોનું કરો પાલન

વિટામિન ડી લોઃ કોરોનાથી રિકવર થવા વિટામિન ડી ખૂબ જરૂરી છે, સવારે રોજ 10-15 મિનિટ તડકો લેવો જોઈએ. ઉનાળામાં વહેલી સવારનો તડકો લેવો જોઈએ.

પ્રાણયામ કરોઃ જો તમે કોરોનાથી સંક્રમિત થયા છો તો શરીરમં નબળાઈ આવી ગઈ હશે. જેથી તમે ધીમે ધીમે હળવી એક્સરસાઇઝ કરો. બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા પ્રાણાયામ કરો. કોરોનાના દર્દીઓ ઓક્સિજન લેવલ સુધારવા માટે અનુલોમ-વિલોમ, કપાલભાતિ પણ કરી શકે છે.

ડાયટ પર ધ્યાન આપોઃ કોરનાથી રિકવરી બાદ શરીરમાં ઘણી નબળાઈ આવી ગઈ છે. આ સ્થિતિમાં દર્દીએ ડાયટ પર ધ્યાન આપવું જોઈએ. રોજ સવારે ખજૂર, કિશમિશ, બદામ અને અખરોટ જરૂર ખાવ. જો તમને ઉંઘવાની ઓછી ઈચ્છા થતી હોય તો ડ્રાઈફ્રૂટનું સેવન કરો. જે તમને એનર્જી આપશે.

સરગવાનો સૂપ પીવોઃ કોરોનાના કારણે માંસપેશીમાં દર્દ થતું હોય તો સરગવાનો સૂપ પીવો. તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ માત્રામાં હોય છે. જેનાથી ડિપ્રેશન, ગભરામણ અને થાકની સમસ્યા દૂર થાય છે.

ઉકાળો પીવોઃ રસોડામાં રહેલા મસાલા તમારી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરશે. આ બીમારીથી બચવા અને ઈમ્યુનિટી જાળવી રાખવા તમે હળદર, જીરું, ધાણાનો ઉકાળો પી વો, તેનાથી તણાવ દૂર થશે.

આ પણ વાંચોઃ  મ્યુકરમાઈકોસિસથી બચવા માટે કઈ રસી છે અસરકારક ? આ રસી લીધી હોય તેમને નથી થતો મ્યુકરમાઈકોસિસ

ગુજરાત પર કોરોના બાદ આવશે વધુ એક મોટી આફત, જાણો મોટા સમાચાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રિવોલ્વર રાખવાનો શોખ ન રાખતા
Hun To Bolish : હું તો બોલીશ : વાહનમાં ચમકતી LED નહીં
Hun To Bolish : હું તો બોલીશ : 'SIR'નો ફરીથી વિવાદ
Shankaracharya Avimukteshwaranand : વસંત પંચમી પર શ્નાન કરવા નહીં જવાની શંકરાચાર્યની જાહેરાત
Gujarat Weather : ગુજરાતમાં અહીં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
CIBIL score: જો તમારો ક્રેડિટ સ્કોર 750+ રાખવા માંગો છો, ક્રેડિટકાર્ડનો ઉપયોગ આ રીતે કરો
CIBIL score: જો તમારો ક્રેડિટ સ્કોર 750+ રાખવા માંગો છો, ક્રેડિટકાર્ડનો ઉપયોગ આ રીતે કરો
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
ફળ કે ફળોનો રસ: સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક શું ? જાણો એક્સપર્ટ શું કહે છે
ફળ કે ફળોનો રસ: સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક શું ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget