શોધખોળ કરો

Covid-19 Recovery Rules: કોરોનામાંથી જલદી સ્વસ્થ થવુ છે ? માત્ર આ 5 વાતોનું રાખો ધ્યાન

જો તમે કોરોનાથી સંક્રમિત થયા છો તો શરીરમં નબળાઈ આવી ગઈ હશે. જેથી તમે ધીમે ધીમે હળવી એક્સરસાઇઝ કરો. બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા પ્રાણાયામ કરો.

ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર ફરી વળી છે. દેશમાં રોજના સાડા ત્રણ લાખ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ લાખો લોકો હોમ ક્વોરન્ટાઈન છે. જો તમારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોય તો હોસ્પિટલમાં ગયા વગર ઘરે રહીને 12-15 દિવસમાં રિકવર થઈ શકો છે. જો તમે કોરોનાથી જલદી સ્વસ્થ થવા માંગતા હો તો કેટલાક નિયમો પાળવા જરૂરી છે.

કોરોનાથી રિકવર થવા આ પાંચ નિયમોનું કરો પાલન

વિટામિન ડી લોઃ કોરોનાથી રિકવર થવા વિટામિન ડી ખૂબ જરૂરી છે, સવારે રોજ 10-15 મિનિટ તડકો લેવો જોઈએ. ઉનાળામાં વહેલી સવારનો તડકો લેવો જોઈએ.

પ્રાણયામ કરોઃ જો તમે કોરોનાથી સંક્રમિત થયા છો તો શરીરમં નબળાઈ આવી ગઈ હશે. જેથી તમે ધીમે ધીમે હળવી એક્સરસાઇઝ કરો. બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા પ્રાણાયામ કરો. કોરોનાના દર્દીઓ ઓક્સિજન લેવલ સુધારવા માટે અનુલોમ-વિલોમ, કપાલભાતિ પણ કરી શકે છે.

ડાયટ પર ધ્યાન આપોઃ કોરનાથી રિકવરી બાદ શરીરમાં ઘણી નબળાઈ આવી ગઈ છે. આ સ્થિતિમાં દર્દીએ ડાયટ પર ધ્યાન આપવું જોઈએ. રોજ સવારે ખજૂર, કિશમિશ, બદામ અને અખરોટ જરૂર ખાવ. જો તમને ઉંઘવાની ઓછી ઈચ્છા થતી હોય તો ડ્રાઈફ્રૂટનું સેવન કરો. જે તમને એનર્જી આપશે.

સરગવાનો સૂપ પીવોઃ કોરોનાના કારણે માંસપેશીમાં દર્દ થતું હોય તો સરગવાનો સૂપ પીવો. તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ માત્રામાં હોય છે. જેનાથી ડિપ્રેશન, ગભરામણ અને થાકની સમસ્યા દૂર થાય છે.

ઉકાળો પીવોઃ રસોડામાં રહેલા મસાલા તમારી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરશે. આ બીમારીથી બચવા અને ઈમ્યુનિટી જાળવી રાખવા તમે હળદર, જીરું, ધાણાનો ઉકાળો પી વો, તેનાથી તણાવ દૂર થશે.

આ પણ વાંચોઃ  મ્યુકરમાઈકોસિસથી બચવા માટે કઈ રસી છે અસરકારક ? આ રસી લીધી હોય તેમને નથી થતો મ્યુકરમાઈકોસિસ

ગુજરાત પર કોરોના બાદ આવશે વધુ એક મોટી આફત, જાણો મોટા સમાચાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Embed widget