શોધખોળ કરો

Covid-19 Recovery Rules: કોરોનામાંથી જલદી સ્વસ્થ થવુ છે ? માત્ર આ 5 વાતોનું રાખો ધ્યાન

જો તમે કોરોનાથી સંક્રમિત થયા છો તો શરીરમં નબળાઈ આવી ગઈ હશે. જેથી તમે ધીમે ધીમે હળવી એક્સરસાઇઝ કરો. બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા પ્રાણાયામ કરો.

ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર ફરી વળી છે. દેશમાં રોજના સાડા ત્રણ લાખ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ લાખો લોકો હોમ ક્વોરન્ટાઈન છે. જો તમારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોય તો હોસ્પિટલમાં ગયા વગર ઘરે રહીને 12-15 દિવસમાં રિકવર થઈ શકો છે. જો તમે કોરોનાથી જલદી સ્વસ્થ થવા માંગતા હો તો કેટલાક નિયમો પાળવા જરૂરી છે.

કોરોનાથી રિકવર થવા આ પાંચ નિયમોનું કરો પાલન

વિટામિન ડી લોઃ કોરોનાથી રિકવર થવા વિટામિન ડી ખૂબ જરૂરી છે, સવારે રોજ 10-15 મિનિટ તડકો લેવો જોઈએ. ઉનાળામાં વહેલી સવારનો તડકો લેવો જોઈએ.

પ્રાણયામ કરોઃ જો તમે કોરોનાથી સંક્રમિત થયા છો તો શરીરમં નબળાઈ આવી ગઈ હશે. જેથી તમે ધીમે ધીમે હળવી એક્સરસાઇઝ કરો. બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા પ્રાણાયામ કરો. કોરોનાના દર્દીઓ ઓક્સિજન લેવલ સુધારવા માટે અનુલોમ-વિલોમ, કપાલભાતિ પણ કરી શકે છે.

ડાયટ પર ધ્યાન આપોઃ કોરનાથી રિકવરી બાદ શરીરમાં ઘણી નબળાઈ આવી ગઈ છે. આ સ્થિતિમાં દર્દીએ ડાયટ પર ધ્યાન આપવું જોઈએ. રોજ સવારે ખજૂર, કિશમિશ, બદામ અને અખરોટ જરૂર ખાવ. જો તમને ઉંઘવાની ઓછી ઈચ્છા થતી હોય તો ડ્રાઈફ્રૂટનું સેવન કરો. જે તમને એનર્જી આપશે.

સરગવાનો સૂપ પીવોઃ કોરોનાના કારણે માંસપેશીમાં દર્દ થતું હોય તો સરગવાનો સૂપ પીવો. તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ માત્રામાં હોય છે. જેનાથી ડિપ્રેશન, ગભરામણ અને થાકની સમસ્યા દૂર થાય છે.

ઉકાળો પીવોઃ રસોડામાં રહેલા મસાલા તમારી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરશે. આ બીમારીથી બચવા અને ઈમ્યુનિટી જાળવી રાખવા તમે હળદર, જીરું, ધાણાનો ઉકાળો પી વો, તેનાથી તણાવ દૂર થશે.

આ પણ વાંચોઃ  મ્યુકરમાઈકોસિસથી બચવા માટે કઈ રસી છે અસરકારક ? આ રસી લીધી હોય તેમને નથી થતો મ્યુકરમાઈકોસિસ

ગુજરાત પર કોરોના બાદ આવશે વધુ એક મોટી આફત, જાણો મોટા સમાચાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget