શોધખોળ કરો

ગુજરાત પર કોરોના બાદ આવશે વધુ એક મોટી આફત, જાણો મોટા સમાચાર

હવામાન વિભાગે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી કરી છે. શુક્રવારે વેલ માર્ક લો પ્રેશરમાં બનશે. જે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ વાવાઝોડામાં (Cyclone Tauktae) પરિવર્તિત થશે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) મહામારીની બીજી લહેરના (Coronavirus Second Wave) પ્રકોપ વચ્ચે બીજી એક કુદરતી આફત દસ્તક દઈ રહી છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી કરી છે. શુક્રવારે વેલ માર્ક લો પ્રેશરમાં બનશે. જે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ વાવાઝોડામાં (Cyclone Tauktae) પરિવર્તિત થશે. 18 મેના રોજ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે.

કેટલી ઝડપે ફૂંકાશે પવન

18 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. 18 મેના સાંજે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે અને પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

તંત્ર સતર્કઃ પ્રદિપસિંહ જાડેજા 

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઈને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનુ નિવેદન આપ્યું છે. પ્રદિપસિંહે કહ્યું, સંભવિત વાવાઝોડાને લઈ સતર્ક રહેવા તંત્રને સૂચના અપાઈ ચૂકી છે. વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવનાને પગલે તંત્રને અલર્ટ કરાયું છે. સંભવિત વાવાઝોડાને લઈને રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. સંભવિત વાવાઝોડાને લઈ જિલ્લા કલેક્ટરોને પણ અલર્ટ કરી દેવાયા છે. રાજ્યના મુખ્ય સચિવે દ્વારા પણ પ્રી-મોન્સૂન પ્લાન અંગે મિટિંગ યોજાઈ હતી.

'તૌકતે' નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ વર્ષનું પહેલું વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારે ટકરાઈ શકે છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. તટ રક્ષક દળના જવાનોએ દરિયામાં માછીમારી કરતા લોકોને સુરક્ષિત દરિયા કિનારે પહોંચી જવાનું જણાવ્યું છે. ખાસ કરીને કચ્છમાં કંડલા અને મુન્દ્રા ખાતેના બે મોટા બંદર આવેલા છે. તેની સાથે માછીમારી માટે નલિયાના જખૌ બંદરનો મોટા પાયે ઉપયોગ થાય છે. ત્યારે સાવધાની રાખવી અનિવાર્ય બની જાય છે.

'તૌકતે'નો શું થાય છે અર્થ

નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગે દેશમના પશ્ચિમી વિસ્તારમાં રવિવારે ચક્રવાત તોફાનની શક્યતા દર્શાવી છે. સાથે જ મંગળવારે પૂર્વ મધ્ય અરબ સાગર પર સાઈક્લોનની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. કહેવાય છે કે, એક વખક ચક્રવાત બની ગયા બાદ તેનું નામ ‘તૌકતે’ રાખવામાં આવશે જેનો મતલબ વધારે અવાજ કરનારી ગરોળી છે. આ નામ મ્યાનમારે આપ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget