શોધખોળ કરો

Coronavirus: ત્રીજી મે પહેલાં લોકડાઉનને લઈને મોદી સરકાર લઈ શકે મોટો નિર્ણય? જાણો સમગ્ર વિગત

દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતાં લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું જે હવે ત્રીજી મેએ પૂર્ણ થાય છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતાં લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું જે હવે ત્રીજી મેએ પૂર્ણ થાય છે. જોકે આ પહેલા કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. ત્યારે દેશના ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી. હવે 29 એપ્રિલે એટલે બુધવારે કેબિનેટની બેઠકમાં લોકડાઉન લંબાવવું કે છૂટ આપવી તેને લઈને ચર્ચા કરવામાં આવશે. લોકડાઉનથી દેશને ફાયદો થઈ રહ્યો છે - પીએમ મોદી કહેવામાં આવી રહ્યું છે કે, કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉનને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે, લોકડાઉનથી દેશને ફાયદો થઈ રહ્યો છે. પીએમે એ પણ કહ્યું હતું કે, કોરોના વાયરસ પ્રકોપની વચ્ચે ભારતની સ્થિતિ બાકી દેશો કરતાં બહુ સારી છે. લોકડાઉન ચાલુ રાખવા માગે છે ઘણાં રાજ્યો કહેવામાં આવી રહ્યું છે કે, દેશના ઘણાં રાજ્યો લોકડાઉનને ત્રણ મે પછી પણ ચાલુ રાખવા માટે તૈયાર છે. બેઠક દરમિયાન દેશને લોકડાઉનને તબક્કાવાર રીતે બહાર લાવવા માટે ઉપાયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ રાજ્યમાં ત્રણ મે બાદ પણ લોકડાઉનને લંબાવવાની વાત કરી હતી. કોરોનાને અટકાવવા બે વખત કર્યું લોકડાઉન કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પીએમ મોદીએ દેશમાં 25 માર્ચે બે તબક્કામાં લોકડાઉન લાગુ કર્યું હતું. જેમાં પહેલા તબક્કામાં 24 માર્ચે 21 દિવસ માટે અને બીજા તબક્કામાં 14 એપ્રિલે 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget