શોધખોળ કરો

Coronavirus: મુંબઈમાં સંક્રમિતોની સંખ્યા 90 હજારને પાર, એક દિવસમાં 1354 નવા કેસ

નિગમના અનુસાર મુંબઈ શહેરમાં હવે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 90 હજાર 149 થઈ ગઈ છે. આ સિવાય વધુ 73 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 5 હજાર 202 સુધી પહોંચી છે.

મુંબઈ: મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. સંક્રમણના 1354 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 90 હજારને પાર પહોંચી છે. બૃહન્નમુંબઈ નગર નિગમ(BMC) એ આ જાણકારી આપી છે. મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90 હજારને પાર નિગમના અનુસાર મુંબઈ શહેરમાં હવે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 90 હજાર 149 થઈ ગઈ છે. આ સિવાય વધુ 73 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 5 હજાર 202 સુધી પહોંચી છે. BMCએ કહ્યું કે શુક્રવારે 73 મોતના જે કેસ સામે આવ્યા છે, તેમાં 54 દર્દીઓને અન્ય ગંભીર બીમારી પણ હતી. નિગમે દાવો કર્યો છે કે શુક્રવારે કોવિડ-19ની સારવાર બાદ 2183 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ કોરોના વાયરસને મ્હાત આપેલી લોકોની સંખ્યા 61 હજાર 934 થઈ ગઈ છે. BMCએ કર્યો 68 ટકા રિકવરીનો દાવો BMCએ દાવો કર્યો છે કે શહેરમાં દર્દીઓના રિકવરી રેટ 68 ટકા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં હજુ પણ 22 હજાર 738 લોકો કોવિડ-19 થી પીડિત છે. આ સિવાય 905 નવા સંદિગ્ધ દર્દીઓને શહેરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિત દર્દીઓનો આંકડો આઠ લાખને પાર પહોંચ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે ભારતમાં મૃતકોની સંખ્યા 22 હજારથી વધુ છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget