શોધખોળ કરો

Coronavirus: મુંબઈમાં સંક્રમિતોની સંખ્યા 90 હજારને પાર, એક દિવસમાં 1354 નવા કેસ

નિગમના અનુસાર મુંબઈ શહેરમાં હવે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 90 હજાર 149 થઈ ગઈ છે. આ સિવાય વધુ 73 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 5 હજાર 202 સુધી પહોંચી છે.

મુંબઈ: મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. સંક્રમણના 1354 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 90 હજારને પાર પહોંચી છે. બૃહન્નમુંબઈ નગર નિગમ(BMC) એ આ જાણકારી આપી છે. મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90 હજારને પાર નિગમના અનુસાર મુંબઈ શહેરમાં હવે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 90 હજાર 149 થઈ ગઈ છે. આ સિવાય વધુ 73 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 5 હજાર 202 સુધી પહોંચી છે. BMCએ કહ્યું કે શુક્રવારે 73 મોતના જે કેસ સામે આવ્યા છે, તેમાં 54 દર્દીઓને અન્ય ગંભીર બીમારી પણ હતી. નિગમે દાવો કર્યો છે કે શુક્રવારે કોવિડ-19ની સારવાર બાદ 2183 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ કોરોના વાયરસને મ્હાત આપેલી લોકોની સંખ્યા 61 હજાર 934 થઈ ગઈ છે. BMCએ કર્યો 68 ટકા રિકવરીનો દાવો BMCએ દાવો કર્યો છે કે શહેરમાં દર્દીઓના રિકવરી રેટ 68 ટકા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં હજુ પણ 22 હજાર 738 લોકો કોવિડ-19 થી પીડિત છે. આ સિવાય 905 નવા સંદિગ્ધ દર્દીઓને શહેરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિત દર્દીઓનો આંકડો આઠ લાખને પાર પહોંચ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે ભારતમાં મૃતકોની સંખ્યા 22 હજારથી વધુ છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget