શોધખોળ કરો

Court Action on Railways: ટ્રેનમાં નહોતા ચાલતા એસી અને પંખા, કોર્ટે રેલવેને ફટકાર્યો 15 હજારનો દંડ

Fine on Railways:  કોર્ટે બેદરકારી બદલ રેલવેને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Fine on Railways:  કોર્ટે બેદરકારી બદલ રેલવેને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક મુસાફરે ફરિયાદ કરી હતી કે મુસાફરી દરમિયાન ગરીબ રથ ટ્રેનમાં એસી કે પંખા ચાલતા ન હતા. જેના કારણે ડબ્બામાં હવાની અવરજવર થઇ રહી નહોતી. ગૂંગળામણભર્યા વાતાવરણમાં મુસાફરી કરવાની અસુવિધા તેમણે સહન કરવી પડી હતી. આ કેસમાં કોર્ટે દક્ષિણ મધ્ય રેલવે વિરુદ્ધ ચુકાદો આપ્યો અને દંડ ફટકાર્યો હતો.

માહિતી આપ્યા બાદ પણ રાહત મળી નથી

TOIના અહેવાલ મુજબ, અરજદાર કેવીએસ અપ્પા રાવે આરોપ લગાવ્યો હતો કે તેમણે રેલ્વે અધિકારીઓને એસી અને પંખા કામ ન કરવા અંગે જાણ કરી હતી. વળતર માટે પત્ર પણ લખવામાં આવ્યો હતો. પરંતુ, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેના પર જિલ્લા ગ્રાહક ફોરમે કહ્યું કે આ સ્પષ્ટપણે બેદરકારી અને સેવાઓના અભાવનો મામલો છે. દક્ષિણ મધ્ય રેલવે ઈલેક્ટ્રીક સમસ્યા હલ કરી શકી નથી. જેના કારણે મુસાફરોને અગવડતા પડી હતી. તેથી, રેલવેએ અરજદારને વળતર તરીકે 15,000 રૂપિયા ચૂકવવા જોઈએ.

રાવ તેમની પુત્રી સાથે મુસાફરી કરી રહ્યા હતા

અપ્પા રાવ 5 એપ્રિલ, 2023ના રોજ તેમની પુત્રી સાથે વિશાખાપટ્ટનમથી સિકંદરાબાદની યાત્રાએ નીકળ્યા હતા. તેણે ગરીબ રથ ટ્રેનમાં બે સીટ બુક કરાવી હતી. રાવના જણાવ્યા અનુસાર, ટ્રેન સાંજે 8.40 વાગ્યે નીકળી હતી અને રાત્રિભોજન કર્યા પછી તે 10 વાગ્યે સૂઈ ગયા હતા. પરંતુ રાત્રે એસી અને પંખા બંધ થઈ ગયા હતા. જ્યારે તેમણે ટીટીઈને આ બાબતે જાણ કરી ત્યારે તેમણે ખાતરી આપી કે એલુરુ સ્ટેશન પર સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. પરંતુ ટ્રેન ત્યાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નહીં. ત્યારે વિજયવાડા સ્ટેશન પર સવારે આ સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. ત્યાં સુધી તમામ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે આરટીઆઈ પણ દાખલ કરી હતી

રાવે RTI પણ દાખલ કરી હતી. તેના દ્વારા તેમને ખબર પડી કે ટ્રેનના ડીઝલ જનરેટર કામ કરી રહ્યા નથી. જેથી એસી પ્લાન્ટનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પછી તેમણે હૈદરાબાદની જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો અને દંડની માંગણી કરી હતી.                          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
Embed widget