શોધખોળ કરો

West Bengal Lockdown: પશ્ચિમ બંગાળમાં સપ્ટેમ્બરમાં પણ લાગુ રહેશે સંપૂર્ણ લોકડાઉન, મમતા બેનર્જીએ કરી જાહેરાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાએ 20 સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક સંસ્થાઓ 20 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાએ 20 સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક સંસ્થાઓ 20 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે રાજ્યમાં 7, 11 અને 12 સપ્ટેમ્બરે સંપૂર્ણ લોકડાઉન રહેશે. મંત્રીમંડળની બેઠક દરમિયાન તેમણે આ વાત કહી હતી. રાજ્યની કેબિનેટ બેઠક દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું, સોશિયલ ડિસ્ટેંસિંગના માપદંડનું પાલન કરીને મેટ્રો રેલ સેવા ફરી શરૂ થાય તેમ અમે ઈચ્છીએ છીએ. અમે છ હોટ સ્પોટ રાજ્યોથી ઉડાન સેવા પર પ્રતિબંધ હટાવવા માંગીએ છીએ. સપ્તાહમાં ત્રણ વખત સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, પીએમ કેયર્સ ફંડમાંથી રાજ્યોની ઝડપથી રૂપિયા ફાળવવા જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 27,349 છે. જ્યારે 1,14,543 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં 2909 લોકોના મોત થયા છે. ICC ODI Rankings: વન ડેમાં કોહલી, રોહિત શર્માનો અને જસપ્રીત બુમરાહનો દબદબો C.R. પાટીલનો સપાટોઃ ભાજપના ક્યા 38 નેતાને એકસાથે કરી દીધા સસ્પેન્ડ  ? જાણો શું છે કારણ ?  Coronavirus: કેજરીવાલે કોરોનાથી ઠીક થઈને ઘરે ગયેલા દર્દીઓ માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RCB vs PBKS Score Live: પંજાબની બીજી વિકેટ 32 રન પર પડી, પ્રિયાંશ આર્ય 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો
RCB vs PBKS Score Live: પંજાબની બીજી વિકેટ 32 રન પર પડી, પ્રિયાંશ આર્ય 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો
કોંગ્રેસની હાર, AAPનો ઉદય! ગુજરાતમાં બદલાશે રાજકીય સમીકરણો? ગઠબંધન મુદ્દે ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન
કોંગ્રેસની હાર, AAPનો ઉદય! ગુજરાતમાં બદલાશે રાજકીય સમીકરણો? ગઠબંધન મુદ્દે ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન
ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ ફુલ ફોર્મમાં! સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકો મેદાને ઉતર્યા! જુઓ જિલ્લાવાર યાદી
ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ ફુલ ફોર્મમાં! સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકો મેદાને ઉતર્યા! જુઓ જિલ્લાવાર યાદી
ગોધરા-વડોદરા હાઈવે પર મોતનું તાંડવ! લગ્નથી પરત ફરતા પરિવાર પર ટ્રક ફરી વળ્યો, પિતા સહિત ત્રણ દીકરીઓના કરુણ મોત
ગોધરા-વડોદરા હાઈવે પર મોતનું તાંડવ! લગ્નથી પરત ફરતા પરિવાર પર ટ્રક ફરી વળ્યો, પિતા સહિત ત્રણ દીકરીઓના કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત ખલાસ થાય તો પણ લૂંટાય ગ્રાહક !Hun To Bolish : હું તો બોલીશ : ચિરકુટીયા નેતાઓની નાલાયકી!Valsad Civil: વલસાડ સિવિલમાં કરુણાંતિકા,બહેનના મોતના આઘાતમાં બીજી બહેનનું પણ મોતGujarat Politics : ગુજરાતમાં AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસનો મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs PBKS Score Live: પંજાબની બીજી વિકેટ 32 રન પર પડી, પ્રિયાંશ આર્ય 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો
RCB vs PBKS Score Live: પંજાબની બીજી વિકેટ 32 રન પર પડી, પ્રિયાંશ આર્ય 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો
કોંગ્રેસની હાર, AAPનો ઉદય! ગુજરાતમાં બદલાશે રાજકીય સમીકરણો? ગઠબંધન મુદ્દે ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન
કોંગ્રેસની હાર, AAPનો ઉદય! ગુજરાતમાં બદલાશે રાજકીય સમીકરણો? ગઠબંધન મુદ્દે ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન
ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ ફુલ ફોર્મમાં! સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકો મેદાને ઉતર્યા! જુઓ જિલ્લાવાર યાદી
ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ ફુલ ફોર્મમાં! સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકો મેદાને ઉતર્યા! જુઓ જિલ્લાવાર યાદી
ગોધરા-વડોદરા હાઈવે પર મોતનું તાંડવ! લગ્નથી પરત ફરતા પરિવાર પર ટ્રક ફરી વળ્યો, પિતા સહિત ત્રણ દીકરીઓના કરુણ મોત
ગોધરા-વડોદરા હાઈવે પર મોતનું તાંડવ! લગ્નથી પરત ફરતા પરિવાર પર ટ્રક ફરી વળ્યો, પિતા સહિત ત્રણ દીકરીઓના કરુણ મોત
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, બધાને મળશે ટેક્સમાં જંગી છૂટ! ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, બધાને મળશે ટેક્સમાં જંગી છૂટ! ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધનને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો વિગતો
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધનને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો વિગતો
માંડવી નજીક કાજુ ભરેલો ટેમ્પો પલટ્યો: મદદને બદલે લોકોએ ચલાવી કાજુની લૂંટ
માંડવી નજીક કાજુ ભરેલો ટેમ્પો પલટ્યો: મદદને બદલે લોકોએ ચલાવી કાજુની લૂંટ
UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા
UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા
Embed widget